Energy Hall: સિનિયર આઇએએસને શેનો છે બળાપો? કયા IPSએ કહ્યું કે, પોલીસ કોમન મેનનું સાંભળતી જ નથી

Energy Hall: સિનિયર આઇએએસને શેનો છે બળાપો? કયા IPSએ કહ્યું કે, પોલીસ કોમન મેનનું સાંભળતી જ નથી

કેટલાયે બળાપો કાઢયો – આટલા વર્ષેય ચૂંટણી જવાબદારી અમારી તો જુનિયરો સુ કરશે ? અલગ અલગ રાજ્યોમાં આવતી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના 35 IAS અધિકારીઓને નિરીક્ષક તરીકે મોકલવાની તૈયારી છે અને ગુરુવારે તમામ 35 આઇએએસને બ્રીફિંગ બેઠક માટે દિલ્હી બોલાવાયા હતા. પરંતુ સચિવાલયમાં ચર્ચા છે કે, સિનિયર અધિકારીઓ હવે ચૂંટણી ડ્યુટીથી દૂર રહેવા માગે […]

વાંચન ચાલુ રાખો
જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવ! દ્વારકા મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર, આટલા વાગે થશે મંગલા આરતી

જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવ! દ્વારકા મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર, આટલા વાગે થશે મંગલા આરતી

દ્વારકાના જગત મંદિરમાં 11મી જૂનના જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. સવારે 6 વાગ્યે મંગલા આરતી અને 8 વાગ્યા સુધી મંગલા દર્શન થશે. Source link

વાંચન ચાલુ રાખો
વેકેશનમાં ફરવા માટે બેસ્ટ જગ્યા! ગોવાને પણ ટક્કર મારે તેવો ગુજરાતનો આ બીચ, વિદેશીઓ પણ ઘેલા થયા

વેકેશનમાં ફરવા માટે બેસ્ટ જગ્યા! ગોવાને પણ ટક્કર મારે તેવો ગુજરાતનો આ બીચ, વિદેશીઓ પણ ઘેલા થયા

શિવરાજપુર બીચની આસપાસ દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને રુકમણી દેવી મંદિર જેવા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, જે પ્રવાસીઓને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ પણ આપે છે. બીચ પરનો સૂર્યાસ્ત એક અનોખો નજારો છે, જે દરેક વ્યક્તિના હૃદયમાં એક અવિસ્મરણીય યાદ બની રહે છે. આ બીચ પરિવાર, મિત્રો અને એડવેન્ચર પ્રેમીઓ માટે એક […]

વાંચન ચાલુ રાખો