ચંદ્ર ગ્રહણને લઈને દ્વારકા જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર, આ દિવસે મંદિર રહેશે બંધ

ચંદ્ર ગ્રહણને લઈને દ્વારકા જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર, આ દિવસે મંદિર રહેશે બંધ

Final Up to date:September 01, 2025 3:36 PM IST દ્વારકા જગતમંદિરમાં 7 સપ્ટેમ્બરના પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સાંજે મંદિર બંધ રહેશે. સવારે 6 વાગ્યે આરતી અને બપોરે 1:30 વાગ્યે મંદિર બંધ થશે. દર્શન સમય બદલાયો છે. 7 સપ્ટેમ્બર સાંજના દ્વારકા મંદિર બંઘ રહેશે દ્વારકા:  દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના […]

વાંચન ચાલુ રાખો
આનંદો: દ્વારકા મંદિરને રાબેતા મુજબ ખુલ્લુ રાખવામાં આવશે, સીઝફાયર બાદ લેવામાં આવ્યો મોટો નિર્ણય

આનંદો: દ્વારકા મંદિરને રાબેતા મુજબ ખુલ્લુ રાખવામાં આવશે, સીઝફાયર બાદ લેવામાં આવ્યો મોટો નિર્ણય

Final Up to date:Could 10, 2025 7:54 PM IST ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાત થયા બાદ દ્વારકા મંદિરને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં યુદ્ધ વિરામની જાહેરાત બાદ દ્વારકા મંદિરને રાબેતા મુજબ શરૂ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા મંદિરને રાબેતા મુજબ ખુલ્લુ રાખવામાં આવશે દ્વારકા: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિમાં દ્વારકા મંદિરના સમયમાં ફેરફાર […]

વાંચન ચાલુ રાખો