બનાસકાંઠાના નરાસળ ગામે 3 મહિના પહેલા યુવકને કૂતરું કરડ્યું હવે દેખાયા ભયાનક લક્ષણો

બનાસકાંઠાના નરાસળ ગામે 3 મહિના પહેલા યુવકને કૂતરું કરડ્યું હવે દેખાયા ભયાનક લક્ષણો

બનાસકાંઠા જિલ્લાના નરાસળ ગામમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. કૂતરાએ કરડ્યાના લગભગ ત્રણ મહિના પછી એક યુવાનને રેબીઝ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિત, ત્રણ બાળકોના પિતા અને વ્યવસાયે મજૂર છે. જેને થોડા સમય પહેલા એક હડકાયેલું કૂતરૂં કરડ્યું હતું, પરંતુ સમયસર સારવારના અભાવે હવે તે હડકવાના જીવલેણ લક્ષણો તેનામાં દેખાઈ […]

વાંચન ચાલુ રાખો
આ યુવાનને એવું તો શું થયું કે કૂતરાંની જેમ ચાલે છે અને ભસે છે? બનાસકાંઠાનો લાલબત્તી સમાન કિસ્સો

આ યુવાનને એવું તો શું થયું કે કૂતરાંની જેમ ચાલે છે અને ભસે છે? બનાસકાંઠાનો લાલબત્તી સમાન કિસ્સો

ડો. સુનિલ જોષીએ જણાવ્યું હતુ કે, હડકાયેલું કુતરૂં કરડે છે તો અઢીથી ત્રણ મહિનાની અંદર હડકવા લાગી જતો હોય છે. સામાન્ય જનતાને એક સલાહ છે શ્વાન સાદું હોય કે હડકાયેલો હોય વ્યક્તિએ તાત્કાલિક હડકવા વિરુદ્ધની રસી લઇ લેવી જોઈએ. Source link

વાંચન ચાલુ રાખો