દિગ્ગજોને મળશે સન્માન: ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણ, પિયૂષ પાંડેને પદ્મ ભૂષણ અને સતીશ શાહને પદ્મશ્રીથી સન્માનિત કરાશે
Final Up to date:Jan 25, 2026 10:41 PM IST સરકાર દ્વારા આજે 77માં પ્રજાસત્તાક દિવસ પહેલા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નિધન બાદ ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણ, પિયૂષ પાંડેને પદ્મ ભૂષણ અને સતીશ શાહને પદ્મશ્રીથી સન્માનિત કરાશે નિધન બાદ પદ્મશ્રી એવોર્ડથી સન્માન કેન્દ્ર સરકાર દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસ પહેલા પદ્મ પુરસ્કારોની યાદી જાહેર કરવામાં […]
વાંચન ચાલુ રાખો