દિગ્ગજોને મળશે સન્માન: ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણ, પિયૂષ પાંડેને પદ્મ ભૂષણ અને સતીશ શાહને પદ્મશ્રીથી સન્માનિત કરાશે

દિગ્ગજોને મળશે સન્માન: ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણ, પિયૂષ પાંડેને પદ્મ ભૂષણ અને સતીશ શાહને પદ્મશ્રીથી સન્માનિત કરાશે

Final Up to date:Jan 25, 2026 10:41 PM IST સરકાર દ્વારા આજે 77માં પ્રજાસત્તાક દિવસ પહેલા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નિધન બાદ ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણ, પિયૂષ પાંડેને પદ્મ ભૂષણ અને સતીશ શાહને પદ્મશ્રીથી સન્માનિત કરાશે નિધન બાદ પદ્મશ્રી એવોર્ડથી સન્માન કેન્દ્ર સરકાર દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસ પહેલા પદ્મ પુરસ્કારોની યાદી જાહેર કરવામાં […]

વાંચન ચાલુ રાખો
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને કોર્ટે પાઠવ્યું સમન્સ, બિઝનેસમેને લગાવ્યો છેતરપિંડીનો આરોપ

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને કોર્ટે પાઠવ્યું સમન્સ, બિઝનેસમેને લગાવ્યો છેતરપિંડીનો આરોપ

દિલ્હીની એક કોર્ટે ગરમ ધરમ ઢાબા સંબંધિત છેતરપિંડીના કેસમાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બે લોકોને સમન્સ પાઠવ્યું છે. ધર્મેન્દ્ર પર ગરમ ધરમ ઢાબાની ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરવાનો આરોપ દિલ્હીના એક વેપારી દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ જ ફરિયાદના આધારે આ સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યશદીપ ચહલે […]

વાંચન ચાલુ રાખો