જન્માષ્ટમી 2025: સંઘાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને 18માં વર્ષે ધજા અર્પણ કરાઈ, 100 વર્ષ સુધી ધજા ચડાવવાનો લીધો છે સંકલ્પ

જન્માષ્ટમી 2025: સંઘાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને 18માં વર્ષે ધજા અર્પણ કરાઈ, 100 વર્ષ સુધી ધજા ચડાવવાનો લીધો છે સંકલ્પ

Final Up to date:August 16, 2025 3:09 PM IST મૂળ કચ્છના અને મુંબઈમાં સ્થાયી થયેલા સંઘાણી પરિવારે છેલ્લા 18 વર્ષથી જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવીને પુણ્યનો લાભ લીધો છે. આ પરિવાર 100 વર્ષ સુધી આ પરંપરા ચાલુ રાખવાનું નેમ ધરાવે છે. જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં ભક્તોનો ઉત્સાહ અને ભક્તિ ચરમસીમાએ હોય છે, અને સંઘાણી […]

વાંચન ચાલુ રાખો
Chanakya Niti : વ્યક્તિ સ્વર્ગમાંથી આવ્યો કે નર્કમાંથી એ તેની આ 4 આદતો જ જણાવી દેશે – Gujarati Information | Chanakya niti 4 habits reveal if particular person is from heaven or hell – chanakya-niti-four-habits-reveal-if-person-is-from-heaven-or-hell

Chanakya Niti : વ્યક્તિ સ્વર્ગમાંથી આવ્યો કે નર્કમાંથી એ તેની આ 4 આદતો જ જણાવી દેશે – Gujarati Information | Chanakya niti 4 habits reveal if particular person is from heaven or hell – chanakya-niti-four-habits-reveal-if-person-is-from-heaven-or-hell

પ્રાચીન ભારતના મહાન વિદ્વાનોમાંના એક આચાર્ય ચાણક્યએ ‘નીતિ શાસ્ત્ર’ની રચના કરી હતી, જેમાં તેમણે જીવનને સરળ રીતે જીવવાની રીત શીખવી હતી. જો કોઈ વ્યક્તિ ચાણક્ય નીતિમાં લખેલી બાબતો પર ધ્યાન આપે છે, તો તે દરેક સમસ્યાને સરળતાથી દૂર કરી શકે છે. 1 / 9 જીવનમાં સફળ થવાથી લઈને વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ તે સુધી, […]

વાંચન ચાલુ રાખો
2 ફેબ્રુઆરીના દ્વારકા મંદિરે જતાં પહેલા જાણી લો આ સમય, બાકી નહીં થાય દર્શન

2 ફેબ્રુઆરીના દ્વારકા મંદિરે જતાં પહેલા જાણી લો આ સમય, બાકી નહીં થાય દર્શન

દ્વારકા: યાત્રાધામ દ્વારકા લાખો લોકોની આસ્થાનો સાગર છે. જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. બીજી તરફ યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર ખાતે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ 2 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને આ ઉજવણીના ભાગરૂપે દર્શન કાર્યક્રમમાં ફેરફાર પણ કરવામાં […]

વાંચન ચાલુ રાખો