મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન: વૈજનાથ મહાદેવના મંદિરે ગુફામાં 25 ફૂટની મહાકાલ પ્રતિમાનું નિર્માણ, ગુફામાં દશાવતારના દર્શન થશે

મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન: વૈજનાથ મહાદેવના મંદિરે ગુફામાં 25 ફૂટની મહાકાલ પ્રતિમાનું નિર્માણ, ગુફામાં દશાવતારના દર્શન થશે

દર શિવરાત્રી નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બાબા બર્ફાની અને અમરનાથ તો આ વખતે મહાકાલની પ્રતિમા અને સાથે અનોખી ગુફા બનાવાઈ છે. છેલ્લા બે માસથી આ ગુફા અને મહાકાલની પ્રતિમા બનાવવામાં આવી રહી છે તો સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવી રહ્યા છે જે મહાશિવરાત્રીના રોજ ખુલ્લું મુકવામાં આવશે. ખાસ કરીને ભક્તોને દર્શન […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં જન્માષ્ટમીની ધૂમ: શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવા લાખો ભક્તોની ભીડ, ભવ્ય આયોજન સાથે ભક્તિમય માહોલ

દ્વારકામાં જન્માષ્ટમીની ધૂમ: શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવા લાખો ભક્તોની ભીડ, ભવ્ય આયોજન સાથે ભક્તિમય માહોલ

Final Up to date:August 16, 2025 11:17 AM IST દ્વારકા નગરી જન્માષ્ટમીની ઉજવણી માટે સજ્જ થઈ છે, જ્યાં લાખો ભક્તો શ્રીકૃષ્ણના દર્શન માટે ઉમટ્યા છે. જગત મંદિર, ગોમતી ઘાટ, નાગેશ્વર અને બેટ દ્વારકા ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે, જેમાં 78 પોલીસ અધિકારીઓ અને 1500 જવાનો સેવા આપી રહ્યા છે. મંદિરમાં મંગળા આરતી, સ્નાન અને […]

વાંચન ચાલુ રાખો
લાખોની સંખ્યામાં ભક્તો અને એમાંય દાન તો કરોડોનું, કુલ સંપત્તિ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો! એવું તો કયું મંદિર છે આ? – Gujarati Information | That is the Richest Temple in India with Unbelievable Wealth and Devotion – That is the Richest Temple in India with Unbelievable Wealth and Devotion

લાખોની સંખ્યામાં ભક્તો અને એમાંય દાન તો કરોડોનું, કુલ સંપત્તિ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો! એવું તો કયું મંદિર છે આ? – Gujarati Information | That is the Richest Temple in India with Unbelievable Wealth and Devotion – That is the Richest Temple in India with Unbelievable Wealth and Devotion

આ મંદિરને માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી ધનિક મંદિર પણ માનવામાં આવે છે. મીડિયા સૂત્રો અનુસાર, મંદિરની કુલ અંદાજિત સંપત્તિ 12,000 કરોડ કે તેથી વધુની છે. આ મંદિરમાં પદ્મનાભ સ્વામીની પૂજા થાય છે, જેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ મંદિરની નીચેથી સોનું, હીરા, રત્નો અને ઘણી કિંમતી મૂર્તિઓ મળી આવી છે. […]

વાંચન ચાલુ રાખો
શામળાજી ફૂલડોલ ઉત્સવ: શામળિયાને ચાંદીની પિચકારીથી કરાયો અબીલ-ગુલાલનો છંટકાવ, ભગવાન સાથે ભક્તોએ કરી રંગોત્સવની ઉજવણી

શામળાજી ફૂલડોલ ઉત્સવ: શામળિયાને ચાંદીની પિચકારીથી કરાયો અબીલ-ગુલાલનો છંટકાવ, ભગવાન સાથે ભક્તોએ કરી રંગોત્સવની ઉજવણી

શામળાજીમાં આજે ફાગણી પૂનમ નિમિત્તે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ઉજવણીમાં ભગવાન શામળિયાને સફેદ વસ્ત્રનો શણગાર કરવામાં આવ્યો હતો. Source link

વાંચન ચાલુ રાખો
મહાકુંભમાં થનારા વસંત પંચમીના ત્રીજા અમૃત  સ્નાન માટે મેળા પ્રશાસને જાહેર કર્યા માર્ગો, શ્રદ્ધાળુઓ ખાસ નોંધી લે આ માર્ગો- Images

મહાકુંભમાં થનારા વસંત પંચમીના ત્રીજા અમૃત સ્નાન માટે મેળા પ્રશાસને જાહેર કર્યા માર્ગો, શ્રદ્ધાળુઓ ખાસ નોંધી લે આ માર્ગો- Images

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ હેઠળ મેળા વહીવટીતંત્રે બસંત પંચમીના સ્નાનની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. શનિવારે આવેલા મુખ્યમંત્રીએ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. વસંત પંચમીના ત્રીજા અમૃત સ્નાન માટે વહીવટી તંત્રે વિવિધ માર્ગ પર જવા માટે શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે હેતુથી જાણકારી શેર કરી છે. અરૈલ થી ઝૂંસી જવા માટે પુલ નંબર 28 […]

વાંચન ચાલુ રાખો