કેમ ભરશિયાળે સૌરાષ્ટ્રના મોટા ડેમના દરવાજા ખોલાયા? 14 ગામોને કરાયા એલર્ટ

કેમ ભરશિયાળે સૌરાષ્ટ્રના મોટા ડેમના દરવાજા ખોલાયા? 14 ગામોને કરાયા એલર્ટ

સામાન્ય રીતે ચોમાસામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ છલકાય ત્યારે દરવાજા ખોલવામાં આવતા હોય છે, પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલા વર્તુ-2 ડેમ ખાતે હાલ કંઈક અલગ દ્રશ્યો જોવા મળ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો