હોળી-ધૂળેટીમાં દ્વારકા જતા શ્રદ્ધાળુઓ આ વાત જાણી લેજો! આ તારીખે ઉજવાશે ફૂલડોલ ઉત્સવ

હોળી-ધૂળેટીમાં દ્વારકા જતા શ્રદ્ધાળુઓ આ વાત જાણી લેજો! આ તારીખે ઉજવાશે ફૂલડોલ ઉત્સવ

આગામી 14 માર્ચ, ધૂળેટીના દિવસે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી થનાર છે. ત્યારે ભાવિકોને આવકારવા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યાત્રિકોને કોઈ અગવડ ન પડે અને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી ફુલડોલ ઉત્સવ મનાવવા રાજ્યભરમાંથી […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા મંદિર આ તારીખે ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, નોંધી લો દર્શનનો સમય

દ્વારકા મંદિર આ તારીખે ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, નોંધી લો દર્શનનો સમય

Final Up to date:March 09, 2025 11:04 AM IST દ્વારકા મંદિરે ફૂલડોલ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉત્સવને લઈને દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી દ્વારા સત્તાવાર વિગત જાહેર કરવામાં આવી છે. આવો જાણીએ. ફૂલડોલ ઉત્સવની તૈયારીઓ દ્વારકા: હોળી અને ધુળેટી પર્વની ઉજવણીનું દ્વારકાના જગત મંદિરમાં ખૂબ મહત્વ હોવાથી અસંખ્ય શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા પહોંચી હોળી, […]

વાંચન ચાલુ રાખો