“કનુભાઈ અમારા નારિયેળ અમને આપજો” : સીઆર પાટિલ
સુરતમાં શનિવારે મુખ્યમંત્રીના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે નાણામંત્રી કનુભાઈ દેસાઈને હળવી શૈલીમાં એક વિનંતી કરી. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. Source link
વાંચન ચાલુ રાખો