60 વર્ષની ઉંમરે પણ અટૂટ સેવા! કિશોરભાઈ વરમોરાની 40 વર્ષથી અવિરત ગૌસેવા

60 વર્ષની ઉંમરે પણ અટૂટ સેવા! કિશોરભાઈ વરમોરાની 40 વર્ષથી અવિરત ગૌસેવા

Final Up to date:Jan 17, 2026 12:08 PM IST અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં રહેતા કિશોરભાઈ વરમોરા છેલ્લા ચાર દાયકાથી નિઃસ્વાર્થ રીતે ગૌસેવામાં લીન છે. 60 વર્ષની ઉંમરે પણ દિવસ-રાતની પરવા કર્યા વગર ગાય અને મૂંગા પ્રાણીઓની સેવા કરનાર કિશોરભાઈ આજે માનવતા, કરુણા અને સેવાભાવનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે. 40 વર્ષથી સતત 365 દિવસ ગૌસેવામાં […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાની કરુણ ઘટના: ગાયના મોંમાં વિસ્ફોટક પદાર્થ ફૂટતા જડબું ફાટ્યું! સારવાર દરમિયાન મોત, ગૌપ્રેમીઓમાં આક્રોશ

દ્વારકાની કરુણ ઘટના: ગાયના મોંમાં વિસ્ફોટક પદાર્થ ફૂટતા જડબું ફાટ્યું! સારવાર દરમિયાન મોત, ગૌપ્રેમીઓમાં આક્રોશ

Final Up to date:December 04, 2025 10:14 AM IST દ્વારકા જિલ્લાના મોખાણા ગામે વિસ્ફોટક પદાર્થ ખાઈ ગયેલી ગાયના મોતથી ગૌપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે, જેથી આવું કૃત્ય કરતા આવારા તત્વો કડક કાર્યવાહી અને પશુ સુરક્ષાની માંગ ઉઠી છે. ગૌપ્રેમીઓમાં આક્રોશ દ્વારકા: દિવસે ને દિવસે શ્વાન અને ગાય જેવા પાલતુ પ્રાણીઓ પર અત્યાચારની ગંભીર ઘટનાઓ સામે […]

વાંચન ચાલુ રાખો
Images : અમદાવાદમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન

Images : અમદાવાદમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન

અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં આવેલા વિરાંજલી મેદાનમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન. રાજસ્થાનમાં આવેલી વિશ્વની સૌથી મોટી પથમેડા ગૌશાળા દ્વારા ‘શ્રી ભક્તમાલ કથા’નું કરાયું છે આયોજન. જેમાં 6થી 10 માર્ચ સુધી રાત્રે 8થી 11 વાગ્યા દરમિયાન મળશે કથાનો લાભ. કથાના વક્તા બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજે વ્યાસપીઠ પરથી ભાવિકોને આપ્યો કથાનો લાભ. કથાના […]

વાંચન ચાલુ રાખો