નટરાજ, સોમસ્કંદ અને સુંદરર… 1000થી વધુ જૂની મૂર્તિઓ ભારતમાં પરત આવશે, જાણો અમેરિકાના મ્યૂઝિયમમાં કેવી રીતે પહોંચી
Final Up to date:Jan 30, 2026 8:04 PM IST Chola-era statues Coming Again Residence: વોશિંગ્ટનના સ્મિથસોનિયન નેશનલ મ્યૂઝિયમ ઓફ એશિયન આર્ટે ભારતની ત્રણ ઐતિહાસિક મધ્યયુગીન કાંસાની મૂર્તિઓને પરત આપવાનો નિર્ણય કર્યો છે. તેમાં 10મી સદીની શિવ નટરાજ, 12મી સદીની સોમસ્કંદ અને 16મી સદીની કવિ સંત સુંદરરની મૂર્તિઓ સામેલ છે. આંતરિક તપાસમાં ખુલાસો થયો છે કે, […]
વાંચન ચાલુ રાખો