આઝાદીના 78 વર્ષે પણ ખેડાપા બેટના લોકો અંધકારમાં

આઝાદીના 78 વર્ષે પણ ખેડાપા બેટના લોકો અંધકારમાં

ચારે તરફ પાણી, હાથમાં હલેસાં અને રાત્રે દીવાનો આછો પ્રકાશ. આ કોઈ ફિલ્મના દ્રશ્યો નથી, પણ મહિસાગરના ખેડાપા બેટ વિસ્તારની વરવી વાસ્તવિકતા છે. ગુજરાતના હાઈટેક વિકાસ મોડલની વાતો વચ્ચે અહીંના લોકો આજે પણ આદિમ યુગ જેવું જીવન જીવવા મજબૂર છે. સંતરામપુર તાલુકાનું ખેડાપા ફળિયું આજે પણ લાઈટ, શાળા, રસ્તા સહિતની સુવિધાથી વંચિત છે. 50 જેટલા […]

વાંચન ચાલુ રાખો