ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત? ખીરાના સેમ્પલ લેવાયા, આવો છે આખો ઘટનાક્રમ
અમદાવાદમાં બે નાની બાળકીઓના મૃત્યુની આસપાસનું રહસ્ય વધુને વધુ જટિલ બની રહ્યું છે. ચાલુ તપાસના ભાગ રૂપે પોલીસે ત્રણ મહિનાની બાળકીના દફનાવવામાં આવેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે બહાર કાઢ્યો છે. પરિવારે અધિકારીઓને જાણ કર્યા વિના મૃતદેહને દફનાવી દીધો હતો. જોકે બાળકીના મૃતદેહને જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યો છે . ત્યારબાદ મૃતદેહને અસારવા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો […]
વાંચન ચાલુ રાખો