બોર્ડર ફિલ્મના એક્ટર સુદેશ બેરીએ પીએમ મોદીને ગણાવ્યા ‘વિષ્ણુ અવતાર’, ચરણ ધોઈને પીવાની ઈચ્છા વ્યક્ત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દેશભરમાં ઘણા પ્રશંસકો છે પરંતુ તાજેતરમાં એક બોલીવુડ અભિનેતાએ એક નિવેદન આપ્યું છે જેની ચારેકોર ચર્ચા થવા લાગી છે. અભિનેતા સુદેશ બેરીએ વડા પ્રધાન મોદીને ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવ્યા. વધુમાં તેમણે કહ્યું કે જો તક મળે તો તેઓ વડા પ્રધાનના પગ ધોઈ પાણી પીવા માંગશે. અકંપાની અક્કી સાથેની તાજેતરની વાતચીતમાં બેરીએ […]
વાંચન ચાલુ રાખો