‘સેટલમેન્ટ નહીં કરૂ’, રાજપાલ યાદવનો મોટો ખુલાસો, ચેક બાઉન્સ કેસમાં ગુમાવ્યા 22 કરોડ રૂપિયા

‘સેટલમેન્ટ નહીં કરૂ’, રાજપાલ યાદવનો મોટો ખુલાસો, ચેક બાઉન્સ કેસમાં ગુમાવ્યા 22 કરોડ રૂપિયા

ચેક બાઉન્સ કેસને લઈને ઘણા દિવસોથી ચર્ચામાં રહેલા રાજપાલ યાદવે હવે આ બાબત અંગે ખુલીને વાત કરી છે. તેમણે ફિલ્મ ઉદ્યોગના સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને સ્પષ્ટતા પણ કરી કે તેઓ માત્ર જેલમાં ફક્ત પૈસા ચૂકવવામાં નિષ્ફળતાને ગયા નહોતા. આ કેસના સંદર્ભમાં તેમણે ફેબ્રુઆરીમાં તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું, જ્યાંથી તેમને 18 માર્ચ સુધી […]

વાંચન ચાલુ રાખો
60 કરોડના છેતપિંડી કેસમાં આવકવેરા વિભાગે શિલ્પા શેટ્ટીના ઘરે દરોડા પાડ્યા? શું છે મામલો?

60 કરોડના છેતપિંડી કેસમાં આવકવેરા વિભાગે શિલ્પા શેટ્ટીના ઘરે દરોડા પાડ્યા? શું છે મામલો?

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) કુંદ્રા ફરી એકવાર હેડલાઇન્સમાં છે. તાજેતરમાં, મીડિયા અહેવાલો સામે આવ્યા હતા કે આવકવેરા વિભાગે તેમના મુંબઈ નિવાસસ્થાન પર દરોડા પાડ્યા છે. આ અટકળોને વધુ વેગ મળ્યો કારણ કે અભિનેત્રી અને તેમના પતિ, રાજ કુંદ્રા, ₹60 કરોડના કથિત છેતરપિંડીના કેસમાં પહેલેથી જ તપાસ હેઠળ છે. બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa […]

વાંચન ચાલુ રાખો