3 દિવસથી ગુમ સગીરનો મૃતદેહ એવી જગ્યાએથી મળ્યો કે હોશ ઊડી ગયા!

3 દિવસથી ગુમ સગીરનો મૃતદેહ એવી જગ્યાએથી મળ્યો કે હોશ ઊડી ગયા!

દ્વારકા: ખંભાળિયાના પોર ગેટ પાસે સગીરનો મૃતદેહ મળી આવ્યાની ઘટના બની છે. કેતન અનિલભાઈ વાઘેલા નામના 16 વર્ષીય સગીરનો મૃતદેહ પાણીની ટાંકીમાં હોવાની વાત આસપાસના વિસ્તારમાં પ્રસરતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો આ બનાવને પગલે પોલીસ કાફલો પણ રામનાથ સોસાયટી માર્ગ પર આવેલ પાણીની ટાંકી ખાતે આવી પહોંચ્યો હતો અને મૃતદેહને બહાર કાઢીને […]

વાંચન ચાલુ રાખો