બજેટમાં કોને-શું મળ્યું? સત્તાપક્ષ-વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ

બજેટમાં કોને-શું મળ્યું? સત્તાપક્ષ-વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ

ગુજરાતના બજેટ પર વિવાદ યથાવત. વિપક્ષના ધારાસભ્યના આક્ષેપો અને સત્તાધારી પક્ષની સંજોગો સાથેની જવાબદારી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ બજેટને લઈને ભાજપને કેવા શાબ્દિક ચાબખા માર્યા છે, જુઓ અહીં. આ સાથે ગુજરાત સરકાર પ્રવક્તા જીતુ વાઘાણીએ આદિવાસી ક્ષેત્રમાં વપરાય તે માટેની જોગવાઈ વિશે જાણ કરી. કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે ભાજપ પર શહેરી વિકાસના બજેટને લઈને […]

વાંચન ચાલુ રાખો
‘ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચારનું વાતાવરણ, 30 વર્ષથી ભાજપે રાજ્યને ખાડામાં નાખ્યું’- અરવિંદ કેજરીવાલ

‘ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચારનું વાતાવરણ, 30 વર્ષથી ભાજપે રાજ્યને ખાડામાં નાખ્યું’- અરવિંદ કેજરીવાલ

Final Up to date:Jan 17, 2026 11:05 PM IST દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. શનિવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ કેજરીવાલે BJP પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા. ગુજરાતમાં ભય, ભ્રષ્ટાચાર અને દબાણનું વાતાવરણ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી […]

વાંચન ચાલુ રાખો