ભવનાથના મેળા બાદ કેટલા ટન નીકળ્યો કચરો? આંકડો જાણીને ચોંકી જશો

ભવનાથના મેળા બાદ કેટલા ટન નીકળ્યો કચરો? આંકડો જાણીને ચોંકી જશો

ભવનાથ તળેટીમાં યોજાયેલા પાંચ દિવસીય મીની કુંભ મેળો વિધિવત રીતે પૂર્ણ થયો છે. 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મેળો માણ્યો છે. ત્યારે ભવનાથમાં મેળા દરમિયાન થયેલી ગંદકીને દૂર કરવા માટે વહીવટી તંત્ર મેદાને પડ્યું છે. મહાનગરપાલિકાએ સમગ્ર ભવનાથ ક્ષેત્રમાં પોતાની જુદી જુદી ટીમો ઉતારી હતી. જેને પગલે અત્યાર સુધીમાં 260 ટન જેટલો કચરો એકત્રિત કરીને તેનો […]

વાંચન ચાલુ રાખો