સાધુના આશ્રમમાં એપસ્ટીનથી પણ ખરાબ ધંધા? અમરગીરીનો ધડાકો

સાધુના આશ્રમમાં એપસ્ટીનથી પણ ખરાબ ધંધા? અમરગીરીનો ધડાકો

મહાશિવરાત્રીએ મૃગીકુંડમાં સ્નાન કીર્તિએ કર્યું પરંતુ હવે વિવાદનું તાંડવ સાધુ-સંતોમાં શરૂ થયું છે. બજરંગદાસ બાપુ પછી હવે અમરગીરી બાપુએ ઈન્દ્રભારતી પર અતિ ગંભીર આરોપ લગાવ્યા છે. ભવનાથ મંદિરના પૂર્વ મહંત રઘુનાથગીરીના શિષ્ય અમરગીરી બાપુએ આરોપ લગાવ્યો કે ઈન્દ્રભારતી બાપુના રૂદ્રેશ્વર જાગીર આશ્રમમાં બે નંબરના ધંધા ચાલે છે. દુનિયાના કુખ્યાત યૌન શોષણ ગુનેગાર એપસ્ટીન કરતાં પણ […]

વાંચન ચાલુ રાખો
ભવનાથના મેળા બાદ કેટલા ટન નીકળ્યો કચરો? આંકડો જાણીને ચોંકી જશો

ભવનાથના મેળા બાદ કેટલા ટન નીકળ્યો કચરો? આંકડો જાણીને ચોંકી જશો

ભવનાથ તળેટીમાં યોજાયેલા પાંચ દિવસીય મીની કુંભ મેળો વિધિવત રીતે પૂર્ણ થયો છે. 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મેળો માણ્યો છે. ત્યારે ભવનાથમાં મેળા દરમિયાન થયેલી ગંદકીને દૂર કરવા માટે વહીવટી તંત્ર મેદાને પડ્યું છે. મહાનગરપાલિકાએ સમગ્ર ભવનાથ ક્ષેત્રમાં પોતાની જુદી જુદી ટીમો ઉતારી હતી. જેને પગલે અત્યાર સુધીમાં 260 ટન જેટલો કચરો એકત્રિત કરીને તેનો […]

વાંચન ચાલુ રાખો
મહાશિવરાત્રીનો મેળો ભક્તિમય બન્યો, ટેટુ આર્ટિસ્ટોને રોજગારીના નવા અવસર ઊભો થયો

મહાશિવરાત્રીનો મેળો ભક્તિમય બન્યો, ટેટુ આર્ટિસ્ટોને રોજગારીના નવા અવસર ઊભો થયો

Final Up to date:Feb 14, 2026 11:38 PM IST મહાશિવરાત્રીનો મેળો નડિયાદ અને મહારાષ્ટ્રના ટેટુ આર્ટિસ્ટ માટે રોજગારીનું સ્રોત બની રહ્યો છે. મશીન દ્વારા ઝડપથી ટેટુ બનાવવા ઉપરાંત લોકો ખાસ જુદા જુદા આકર્ષણમાં રસ લેતા હોવાનો ઉલ્લેખ થયો છે. આ મેળો શ્રદ્ધાળુઓ માટે ભોજન અને ભજનથી છલકાઈ રહ્યો છે. મહાશિવરાત્રી મેળા રોજગાર અવસર ઊભો થયો […]

વાંચન ચાલુ રાખો
નેધરલેન્ડથી આવેલા પ્રવાસીએ ભવનાથ મેળાના કર્યા વખાણ

નેધરલેન્ડથી આવેલા પ્રવાસીએ ભવનાથ મેળાના કર્યા વખાણ

ભવનાથ તળેટીમાં યોજાયેલા મહાશિવરાત્રિના મેળામાં નેધરલેન્ડથી મહેમાનો પધાર્યા હતા. વિદેશથી પધારેલા ફ્લોઈન્સ અને પીટર નામના શિવભક્તોએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી છે. તેમણે જણાવ્યું કે અમે લોકો ગઈકાલથી અહીં આવ્યા છીએ અને આ મેળા વિશે અમારી એક મિત્રએ અમને કહ્યું હતું. જો કે સંજોગો વસાત ત્યારે અમે આવી નહોંતા શક્યા પરંતુ હવે અમે […]

વાંચન ચાલુ રાખો
ભવનાથના મહાશિવરાત્રી મેળાનો રંગ જામ્યો, જુઓ અલૌકિક નજારો

ભવનાથના મહાશિવરાત્રી મેળાનો રંગ જામ્યો, જુઓ અલૌકિક નજારો

જુનાગઢના ગિરનારની ગોદમાં આવેલા ભવનાથમાં મહાશિવરાત્રી મેળાએ રંગ જમાવ્યો છે. ભજન, ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમ રૂપી આ મેળામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે. પાંચ દિવસ ચાલતા આ મેળાનું મુખ્ય આકર્ણષ નાગા સાધુ હોય છે. જેના દર્શન કરવા માટે લોકો દેશ વિદેશની ભવનાથના મેળામાં આવે છે. ત્યારે ચોથા દિવસે મહાશિવરાત્રીના મેળામાંથી અલૌકિક નજારો સામે આવ્યો […]

વાંચન ચાલુ રાખો
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો માહોલ જામ્યો, કિન્નર અખાડા અને વાનર કિન્નર આકર્ષણ બન્યું

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો માહોલ જામ્યો, કિન્નર અખાડા અને વાનર કિન્નર આકર્ષણ બન્યું

Final Up to date:Feb 14, 2026 8:59 PM IST જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં કિન્નર અખાડાની ઉપસ્થિતિ સાથે વૈવિધ્ય અને માનવતાનો સુંદર મીલાપ જોવા મળી રહ્યો છે. કિન્નર અખાડાએ ધુણા ધખાવી આરાધના શરૂ કરી છે અને ભક્તો કિન્નર સંતોના આશીર્વાદ મેળવી રહ્યા છે. આ વખતે મહામંડલેશ્વર ગિરનારી માતા સાથે એક ખાસ વાનર પણ આવ્યું છે, જે સૌનું […]

વાંચન ચાલુ રાખો
ભવનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં બીલીપત્રનો શણગાર

ભવનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં બીલીપત્રનો શણગાર

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મીની કુંભનો આજે ત્રીજો દિવસ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને ઉમટી રહ્યા છે. ત્યારે ભવનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહને અનોખો શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના ગર્ભગૃહને બિલિપત્રથી શણગારવામાં આવ્યું. જેના હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે જ મંદિર પરિસરમાં પણ સાધુ સંતો દ્વારા વિશેષ ભજન કીર્તનનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે […]

વાંચન ચાલુ રાખો
ભવનાથ મહાશિવરાત્રી મેળામાં બમ બમ ભોલેનો નાદ ગૂંજ્યો

ભવનાથ મહાશિવરાત્રી મેળામાં બમ બમ ભોલેનો નાદ ગૂંજ્યો

ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. જય ગિરનારી અને બમ બમ ભોલેના નાદ સાથે ભવનાથ તળેટી ગુંજી ઉઠી છે. ત્યારે આજે પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા-અર્ચના બાદ ‘હર હર મહાદેવ’ના નાદ સાથે આજથી વિધિવત રીતે પાંચ દિવસીય મેળાના પ્રારંભ બાદ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભવનાથ […]

વાંચન ચાલુ રાખો
મહાશિવરાત્રિના મેળામાં જતા હોય તો, જાણી લો આ વિગતો

મહાશિવરાત્રિના મેળામાં જતા હોય તો, જાણી લો આ વિગતો

ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ તળેટી ખાતે યોજાનારા મહાશિવરાત્રીના મેળાને લઈને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ ઉતારા મંડળ સાથે જિલ્લા કલેકટરે બેઠક યોજાઈ. જેમાં મેળાની તૈયારીની સમીક્ષા કરી હતી. આગામી 11 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી તમામ વાહનો પર પ્રવેશબંધી મુકાઈ છે. ગિરનાર દરવાજા અને ભરડાવાવ પાસેથી તમામ […]

વાંચન ચાલુ રાખો