લગ્ન કે મરણ પ્રસંગે ખોટા ખર્ચા પર પ્રતિબંધ: બનાસકાંઠામાં જાગીરદાર રાજપૂત સમાજનું નવું બંધારણ અમલી

લગ્ન કે મરણ પ્રસંગે ખોટા ખર્ચા પર પ્રતિબંધ: બનાસકાંઠામાં જાગીરદાર રાજપૂત સમાજનું નવું બંધારણ અમલી

ઠાકોર સમાજ બાદ જાગીરદાર રાજપૂત સમાજે બંધારણ અમલમાં મૂક્યું બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સમાજો કુરિવાજોનો ત્યાગ કરીને સમાજના ઉદ્ધાર માટે એકત્રિત થઈ રહ્યા છે. થોડા દિવસો પૂર્વે ઠાકોર સમાજે નવું બંધારણ અમલમાં મૂક્યું હતું, અને હવે જાગીરદાર રાજપૂત સમાજે નવું બંધારણ અમલમાં મૂક્યું છે. ઓગડ તાલુકાના વડા ગામે જાગીરદાર રાજપૂત સમાજનું મહાસંમેલન મળ્યું હતું, જેમાં દેવ […]

વાંચન ચાલુ રાખો