ડીસામાં કૌટુંબિક ભાઈઓ જ બન્યા ભાઈના લોહીના તરસ્યા! જાહેરમાં ધોકા-ધારિયા ફટકારી ઢીમ ઢાળી દીધું

ડીસામાં કૌટુંબિક ભાઈઓ જ બન્યા ભાઈના લોહીના તરસ્યા! જાહેરમાં ધોકા-ધારિયા ફટકારી ઢીમ ઢાળી દીધું

Final Up to date:Mar 11, 2026 8:39 PM IST બનાસકાંઠા ડીસાના જોરાપુરા ગામમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચેની સામાન્ય તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા વેલજી ઠાકોર નામના આશાસ્પદ યુવકની હત્યા થઈ છે. કુટુંબી ભાઈઓએ જ લોખંડની ટોમી, લાકડીઓ, ધોકા અને ધારિયા વડે હુમલો કરી ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો છે. જે મામલે પોલીસે હાલ ત્રણ ને પકડીને […]

વાંચન ચાલુ રાખો
અંબાજીમાં ત્રિશૂળિયા ઘાટ ખાતે 600 કિલો વજન ધરાવતું દિવ્ય અખંડ શક્તિ ત્રિશૂળ સ્થાપિત કરાયું

અંબાજીમાં ત્રિશૂળિયા ઘાટ ખાતે 600 કિલો વજન ધરાવતું દિવ્ય અખંડ શક્તિ ત્રિશૂળ સ્થાપિત કરાયું

લોકયાવયકાઓ અનુસાર, મા અંબાએ મહિષાસુરનો સંહાર કરી અધર્મ પર ધર્મનો વિજય મેળવ્યો હતો અને તેના પછી તેમણે પોતાનું દિવ્ય ત્રિશૂળ ઉત્તરકાશીની ધરતી પર સ્થાપિત કર્યું હતું, હવે તેવું જ એક ત્રિશૂળ અંબાજીના ત્રિશૂળીયા ઘાટ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા અંબાજીના પ્રખ્યાત ત્રિશૂળિયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચું અને આશરે 600 […]

વાંચન ચાલુ રાખો
બનાસકાંઠાના નરાસળ ગામે 3 મહિના પહેલા યુવકને કૂતરું કરડ્યું હવે દેખાયા ભયાનક લક્ષણો

બનાસકાંઠાના નરાસળ ગામે 3 મહિના પહેલા યુવકને કૂતરું કરડ્યું હવે દેખાયા ભયાનક લક્ષણો

બનાસકાંઠા જિલ્લાના નરાસળ ગામમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. કૂતરાએ કરડ્યાના લગભગ ત્રણ મહિના પછી એક યુવાનને રેબીઝ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિત, ત્રણ બાળકોના પિતા અને વ્યવસાયે મજૂર છે. જેને થોડા સમય પહેલા એક હડકાયેલું કૂતરૂં કરડ્યું હતું, પરંતુ સમયસર સારવારના અભાવે હવે તે હડકવાના જીવલેણ લક્ષણો તેનામાં દેખાઈ […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ- મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મંજૂરી

અમદાવાદ- મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મંજૂરી

અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા મહત્વના એવા અમદાવાદ-મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થવાથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ તથા બનાસકાંઠા જિલ્લાની પ્રજાને આ સુવિઘાનો લાભ મળવાની સાથે વર્ષો જૂની માંગ સંતોષાશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ […]

વાંચન ચાલુ રાખો
બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત, રોંગ સાઈડ આવતી ટ્રકે કારને ટક્કર મારી

બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત, રોંગ સાઈડ આવતી ટ્રકે કારને ટક્કર મારી

Final Up to date:Jan 24, 2026 8:11 PM IST બનાસકાંઠામાં અમીરગઢ ઈકબાલગઢ નેશનલ હાઈવે નજીક ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યાં રોંગ સાઈડમાં આવતી ટ્રકે કારને ટક્કર મારતા આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. News18 બનાસકાંઠા: અમીરગઢ તાલુકામાંથી એક ભયાનક અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. જ્યાં ઈકબાલગઢ નેશનલ હાઈવે પર કાળમુખો અકસ્માત સર્જાતા 6 […]

વાંચન ચાલુ રાખો