Completely satisfied Ram Navami Needs: રામ નવમી 2026 શુભેચ્છા સંદેશ શાયરી ફોટા અવતરણો ગુજરાતીમાં

Completely satisfied Ram Navami Needs: રામ નવમી 2026 શુભેચ્છા સંદેશ શાયરી ફોટા અવતરણો ગુજરાતીમાં

Completely satisfied Ram Navami Needs આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ ભાઈ, આદર્શ મિત્ર, આદર્શ રાજા કેવો હોય એનું સાક્ષાત ઉદાહરણ એટલે “પ્રભુ શ્રી રામ”. રામ નવમીની હાર્દિક શુભેચ્છા. Source link

વાંચન ચાલુ રાખો
Amitabh Bachchan: અમિતાભ બચ્ચન બન્યા ઉદ્યોગપતિ, અયોધ્યમાં ખરીદી 2.67 એકર જમીન, કરોડોમાં થયો સોદો

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન બન્યા ઉદ્યોગપતિ, અયોધ્યમાં ખરીદી 2.67 એકર જમીન, કરોડોમાં થયો સોદો

Amitabh Bachchan Purchase Lanh In Ayodhya: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશના રામ જન્મભૂમિ અયોધ્યામાં રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ કર્યું છે. અમિતાભ બચ્ચને 2.67 એકર જમીન ખરીદી છે, જેની કિંમત લગભગ 35 કરોડ રૂપિયા છે. રિયલ એસ્ટેટ કંપની હાઉસ ઓફ અભિનંદન લોઢા (એચઓએબીએલ)એ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સોદો અમિતાભ બચ્ચનની કંપની એબી […]

વાંચન ચાલુ રાખો
Journey Suggestions : માતા-પિતાને લઈ કરી આવો રામ મંદિરના દર્શન, આ રીતે બનાવો પ્લાન

Journey Suggestions : માતા-પિતાને લઈ કરી આવો રામ મંદિરના દર્શન, આ રીતે બનાવો પ્લાન

અયોધ્યા દેશની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આજે 25 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કર્યું છે. રામ મંદિર બન્યા બાદ અયોધ્યા ફરવાજનારા લોકોની સંખ્યા ખુબ વધી છે.તો ચાલો કેવી રીતે તમે અમદાવાદથી અયોધ્યા જઈ શકો છો. જો તમે પણ માતા-પિતાને શ્રીરામલલાના દર્શન કરાવવા માંગો છો તેમજ યાત્રા બજેટ ફ્રેન્ડલી રાખવા માંગો છો […]

વાંચન ચાલુ રાખો
રામ મંદિર ટ્રસ્ટે, સરકારને 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો, શ્રદ્ધાળુઓની સંખ્યા 10 ગણી વધી – Gujarati Information | Ram Temple Belief paid 400 crores in tax variety of devotees elevated 10 instances – Ram Temple Belief paid 400 crores in tax variety of devotees elevated 10 instances

રામ મંદિર ટ્રસ્ટે, સરકારને 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો, શ્રદ્ધાળુઓની સંખ્યા 10 ગણી વધી – Gujarati Information | Ram Temple Belief paid 400 crores in tax variety of devotees elevated 10 instances – Ram Temple Belief paid 400 crores in tax variety of devotees elevated 10 instances

અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણથી અયોધ્યામાં ના માત્ર રોજગારીની તકો વધી છે, પરંતુ સરકારની આવક પણ વધી છે. તમે આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે, છેલ્લા પાંચ વર્ષમાં સરકારને અંદાજે 400 કરોડ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવ્યા છે. ટ્રસ્ટના સચિવ સંપત રાયે રવિવારે આ માહિતી આપી […]

વાંચન ચાલુ રાખો