નારાયણ સાઈને સુપ્રિમ કોર્ટ તરફથી મોટો આંચકો, આજીવન કેદની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી

નારાયણ સાઈને સુપ્રિમ કોર્ટ તરફથી મોટો આંચકો, આજીવન કેદની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2013 ના બળાત્કાર કેસમાં સ્વ-ઘોષિત ધર્મગુરૂ અને આસારામના પુત્ર નારાયણ સાંઈને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. જોકે કોર્ટે ગુજરાત હાઇકોર્ટને નિર્દેશ આપ્યો હતો કે સાઇની સજા સામેની પેન્ડિંગ અપીલનો ત્રણ મહિનાની અંદર નિકાલ કરવાનો પ્રયાસ કરે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની બનેલી બેન્ચે જણાવ્યું […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ સ્થિત આસારામ આશ્રમને મોટી રાહત, બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, જાણો કેમ

અમદાવાદ સ્થિત આસારામ આશ્રમને મોટી રાહત, બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, જાણો કેમ

સુપ્રીમ કોર્ટે અમદાવાદ સ્થિત આસારામના આશ્રમને એક મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે આશ્રમની જમીન અંગે 4 મે સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવે. ગુજરાત સરકાર 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે રમતગમતના માળખાગત વિકાસ માટે આ 45,000 ચોરસ મીટરના પ્લોટ પર ફરીથી કબજો મેળવવા માંગે છે. આશ્રમ ટ્રસ્ટે અતિક્રમણ અને લીઝની શરતોના […]

વાંચન ચાલુ રાખો