કચ્છમાં ચિત્તા માટે ઇકોસિસ્ટમ તૈયાર કરવાની દિશામાં પ્રયાસો, સાસણની જેમ કચ્છ પણ વિકસાવાશે: અર્જુન મોઢવાડિયા

કચ્છમાં ચિત્તા માટે ઇકોસિસ્ટમ તૈયાર કરવાની દિશામાં પ્રયાસો, સાસણની જેમ કચ્છ પણ વિકસાવાશે: અર્જુન મોઢવાડિયા

Final Up to date:Mar 16, 2026 10:07 PM IST રાજ્ય સરકાર કચ્છમાં ચિત્તા માટે યોગ્ય ઇકોસિસ્ટમ બનાવવાની દિશામાં સક્રિય છે. ગાંડો બાવળ દૂર કરીને કુદરતી ઘાસના મેદાનો બનાવવાની અને દરિયા કિનારા સાથે જોડાયેલા પર્યાવરણના સંરક્ષણ માટે પણ વિવિધ પહેલો થાય છે. નવું વન અભયારણ્ય જાહેર કરીને રાજ્ય વન્યજીવનના સંરક્ષણ માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. […]

વાંચન ચાલુ રાખો
હવે સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો આવશે નિકાલ

હવે સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો આવશે નિકાલ

હવે સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવશે. રાજ્ય સરકારે ઘેડ વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પોરબંદરના ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ વિશે નિવેદન આપ્યું છે. પોરબંદર, જૂનાગઢ અને દેવ ભૂમિ દ્વારકાના ઘેડ પંથક માટે 1534.19 કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે બે […]

વાંચન ચાલુ રાખો