વનતારા સ્થાપના દિવસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાના એક વર્ષમાં અસંખ્ય પ્રાણીઓને ફરીથી સાજા કરીને જંગલમાં પરત મોકલ્યા

વનતારા સ્થાપના દિવસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાના એક વર્ષમાં અસંખ્ય પ્રાણીઓને ફરીથી સાજા કરીને જંગલમાં પરત મોકલ્યા

નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડલાઇફ (વેસ્ટ ઝોન) તરીકે નિયુક્ત, વનતારાએ વન્યજીવ આરોગ્યને રોગની વ્યાપક દેખરેખ અને સંકલિત પ્રતિભાવ પ્રણાલિઓ સાથે એકીકૃત કરીને ભારતની વન્ય આરોગ્ય ઇકોસિસ્ટમને મજબૂત બનાવી છે. તેની વૈજ્ઞાનિક ઢબે સારવારની પ્રણાલિની મધ્યમાં વૈજ્ઞાનિક પ્રયોગશાળા અને 11 સેટેલાઈટ લેબોરેટરીઝનો સમાવેશ થાય છે, જેને 70થી વધુ નિષ્ણાતો દ્વારા સપોર્ટ કરવામાં આવે છે અને દરરોજે 2,000થી વધુ ડાયગ્નોસ્ટિક નમૂનાઓ […]

વાંચન ચાલુ રાખો
PHOTOS: અનંત અંબાણીની આધ્યાત્મિક પદયાત્રા ભક્તિના રંગમાં રંગાઈને થઈ સંપન્ન, માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ જોડાયા

PHOTOS: અનંત અંબાણીની આધ્યાત્મિક પદયાત્રા ભક્તિના રંગમાં રંગાઈને થઈ સંપન્ન, માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ જોડાયા

Anant Ambani Dwarkadhish Padyata: રામનવમીના દિવસે અનંત અંબાણીએ માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા અંબાણીની સાથે દ્વારકાધીશના દર્શન કર્યા છે. તેમણે આજે દ્વારકાના દ્વારકાધીશની મંગળા આરતીના દર્શન કર્યા છે. Source link

વાંચન ચાલુ રાખો
અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા કરી દ્વારકાધીશના કર્યા દર્શન, નીતા અંબાણી અને રાધિકા પણ રહ્યા હાજર

અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા કરી દ્વારકાધીશના કર્યા દર્શન, નીતા અંબાણી અને રાધિકા પણ રહ્યા હાજર

Final Up to date:April 06, 2025 7:11 AM IST આજે રામનવમીના પાવન પર્વે અનંત અંબાણીએ પદયાત્રા પૂર્ણ કરી છે. દ્વારકામાં અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અનંત અંબાણીની પદયાત્રા આજે પૂર્ણ કરી છે. જામનગર: આજે રામનવમીના દિવસે અનંત અંબાણીએ જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી છે. દસ દિવસની પદયાત્રા કરીને અનંત અંબાણીએ […]

વાંચન ચાલુ રાખો
‘બાળકૃષ્ણ’ને તેડીને અનંત અંબાણી રાજી-રાજી થઈ ગયા!

‘બાળકૃષ્ણ’ને તેડીને અનંત અંબાણી રાજી-રાજી થઈ ગયા!

દેવભૂમિ દ્વારકાઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના દીકરા અનંચ અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે નવમો દિવસ છે. અનંત અંબાણી જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. જામનગર તેમનું પિતૃગામ અને કર્મભૂમિ છે, ત્યાંથી તેઓ 29 માર્ચે નીકળ્યા હતા. તેઓ દરરોજ લગભગ 20 કિલોમીટર ચાલે છે. અનંત અંબાણી પદયાત્રામાં હનુમાન […]

વાંચન ચાલુ રાખો
અનંત અંબાણી યુવાનોના આઈકોન : પંડિત રસરાજ

અનંત અંબાણી યુવાનોના આઈકોન : પંડિત રસરાજ

અનંત અંબાણી જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. જામનગર તેમનું પિતૃગામ અને કર્મભૂમિ છે, ત્યાંથી તેઓ 29 માર્ચે નીકળ્યા હતા. તેઓ દરરોજ લગભગ 20 કિલોમીટર ચાલે છે. તેમની આ પદયાત્રામાં પંડિત રસરાજ જોડાયા. પંડિત રસરાજે અનંત અંબાણીને યુવાનોના આઇકન જણાવ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
જામનગરથી પગપાળા દ્વારકા પહોંચીને અનંત અંબાણી કરશે દ્વારકાધીશના દર્શન, “ભગવાન છે તો કોઈ ચિંતા નહીં કરવાની”

જામનગરથી પગપાળા દ્વારકા પહોંચીને અનંત અંબાણી કરશે દ્વારકાધીશના દર્શન, “ભગવાન છે તો કોઈ ચિંતા નહીં કરવાની”

Final Up to date:April 01, 2025 10:10 AM IST અનંત અંબાણીએ 30મા જન્મદિવસ પહેલા જામનગરથી દ્વારકા સુધી 140 કિમીની પદયાત્રા શરૂ કરી છે. તેઓ દરરોજ 10-12 કિમી ચાલે છે અને દ્વારકાધીશના દર્શન સાથે જન્મદિવસ ઉજવશે. અનંતે જામનગરના મોતી ખાવડીથી પોતાની યાત્રા શરૂ કરી હતી અને તેમની સુરક્ષા અને સ્થાનિક પોલીસ સુરક્ષા હેઠળ દરરોજ રાત્રે 10-12 […]

વાંચન ચાલુ રાખો