અંબાજી મંદિરના દાનપેટીમાંથી ચોરી બાદ મોટો નિર્ણય, દાનપેટીના ભંડોળની ગણતરી લાઇવ દેખાશે
બનાસકાંઠા જિલ્લાના પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરમાં દાનપેટીમાંથી રોકડ ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આંતરિક તપાસ અને સીસીટીવી ફૂટેજના આધારે આઉટસોર્સ્ડ કર્મચારી સહિત ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકુંજ પટેલની ધરપકડ કરી હતી. અહેવાલો અનુસાર, 5 મેના રોજ ચિરાગ […]
વાંચન ચાલુ રાખો