શું તમે પણ કાળઝાળ ગરમીમાં એસી વાપરો છો? આ સાવચેતીઓ રાખવી જરુરી

શું તમે પણ કાળઝાળ ગરમીમાં એસી વાપરો છો? આ સાવચેતીઓ રાખવી જરુરી

AC Security Ideas : હાલ રાજ્ય સહિત દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ સ્થિતિમાં ઘણા લોકો રાહત માટે કુલર કે એસી પર નિર્ભર બની ગયા છે. જોકે નિષ્ણાતો કહે છે કે લાંબા સમય સુધી સતત એસી ચલાવવાથી આગ કે AC વિસ્ફોટ જેવા અકસ્માતો થઈ શકે છે.  AC વાપરતી વખતે કઈ સાવચેતીઓ રાખવી જરૂરી છે? […]

વાંચન ચાલુ રાખો
દિલ્હી આગની ઘટના બાદ AC વાપરનારા સાવધાન! આ 7 સાવચેતી ખુબ જ જરૂરી નહીં તો એસીમાં થશે બ્લાસ્ટ!

દિલ્હી આગની ઘટના બાદ AC વાપરનારા સાવધાન! આ 7 સાવચેતી ખુબ જ જરૂરી નહીં તો એસીમાં થશે બ્લાસ્ટ!

રવિવારે વહેલી સવારે દિલ્હીના પોશ વિસ્તાર વિવેક વિહારમાં એક ચાર માળની રહેણાંક ઇમારતમાં એસી વિસ્ફોટ પછી ભીષણ આગ લાગી હતી. આ દુ:ખદ ઘટનામાં લગભગ નવ લોકોએ જીવ ગુમાવ્યો છે. આને ધ્યાનમાં રાખીને એસી યુનિટમાં વિસ્ફોટ થવાનું કારણ શું છે અને આપણે આપણા પોતાના યુનિટની સલામતી કેવી રીતે સુનિશ્ચિત કરી શકીએ તે સમજવું મહત્વપૂર્ણ બની જાય […]

વાંચન ચાલુ રાખો