શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને નળીમાં બ્લોકેજ હોવાથી એન્જિઓપ્લાસ્ટી થઈ, હાલ તબિયત સ્થિર
Final Up to date:Feb 13, 2026 11:20 PM IST શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હૃદયની નળીમાં બ્લોકેજ જણાતા તાત્કાલિક એન્જિયોગ્રાફી કરવામાં આવી અને સ્ટેન્ડ મૂકવામાં આવ્યું. હાલ તેમની તબિયત સ્થિર છે અને તેઓ આરામ લઈ રહ્યા છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા (ફાઈલ ફોટો) અમદાવાદ : રાજ્યના શિક્ષણ મંત્રી, એન્જિઓગ્રાફી પછી તેમની હૃદયની નળીમાં આવેલા અવરોધ દૂર […]
વાંચન ચાલુ રાખો