શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને નળીમાં બ્લોકેજ હોવાથી એન્જિઓપ્લાસ્ટી થઈ, હાલ તબિયત સ્થિર

શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને નળીમાં બ્લોકેજ હોવાથી એન્જિઓપ્લાસ્ટી થઈ, હાલ તબિયત સ્થિર

Final Up to date:Feb 13, 2026 11:20 PM IST શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હૃદયની નળીમાં બ્લોકેજ જણાતા તાત્કાલિક એન્જિયોગ્રાફી કરવામાં આવી અને સ્ટેન્ડ મૂકવામાં આવ્યું. હાલ તેમની તબિયત સ્થિર છે અને તેઓ આરામ લઈ રહ્યા છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા (ફાઈલ ફોટો) અમદાવાદ :  રાજ્યના શિક્ષણ મંત્રી, એન્જિઓગ્રાફી પછી તેમની હૃદયની નળીમાં આવેલા અવરોધ દૂર […]

વાંચન ચાલુ રાખો
Images : અમદાવાદમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન

Images : અમદાવાદમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન

અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં આવેલા વિરાંજલી મેદાનમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન. રાજસ્થાનમાં આવેલી વિશ્વની સૌથી મોટી પથમેડા ગૌશાળા દ્વારા ‘શ્રી ભક્તમાલ કથા’નું કરાયું છે આયોજન. જેમાં 6થી 10 માર્ચ સુધી રાત્રે 8થી 11 વાગ્યા દરમિયાન મળશે કથાનો લાભ. કથાના વક્તા બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજે વ્યાસપીઠ પરથી ભાવિકોને આપ્યો કથાનો લાભ. કથાના […]

વાંચન ચાલુ રાખો