અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, કહ્યું – ગુજરાતમાં ‘આપ’ ની સરકાર બનવા પર મહિલાઓના ખાતામાં આપીશું 1000 રુપિયા

અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, કહ્યું – ગુજરાતમાં ‘આપ’ ની સરકાર બનવા પર મહિલાઓના ખાતામાં આપીશું 1000 રુપિયા

AAP Vijay Vishwas Sabha in Amreli : અમરેલીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બુધવારે એક વિશાળ વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આપ જીતે તો મહિલાઓને […]

વાંચન ચાલુ રાખો