નિવૃત્તિ પછી આમિર ખાનએ અરિજિત સિંહનો આભાર કેમ માન્યો? ફોટોઝ આવ્યા સામે
મનોરંજન ન્યૂઝ | ગયા મહિને અરિજિત સિંહે (Arijit Singh) પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લીધા પછી, દરેક વ્યક્તિ તેમના નિર્ણય પર પ્રતિક્રિયા આપી રહી છે. દરમિયાન, તાજેતરમાં અરિજિતના ઘરેથી અભિનેતા આમિર ખાન (Aamir Khan) ના ઘણા ફોટા સામે આવ્યા છે, જેના કારણે ઘણી ચર્ચા થઈ છે. આમિર ખાન અને અરિજિત સિંહે (Arijit Singh) આ ફોટા પાછળનું કારણ […]
વાંચન ચાલુ રાખો