વાવ-થરાદમાં પીએમ મોદીએ કહ્યું – ગુજરાત વિશ્વમાં રિન્યુએબલ એનર્જીમાં દુનિયાનું એક મોટું કેન્દ્ર બનીને ઉભરશે

વાવ-થરાદમાં પીએમ મોદીએ કહ્યું – ગુજરાત વિશ્વમાં રિન્યુએબલ એનર્જીમાં દુનિયાનું એક મોટું કેન્દ્ર બનીને ઉભરશે

PM Modi Gujarat Go to : પીએમ નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. તેમણે વાવ-થરાદમાં 19,806 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ સિવાય હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ લાઇન અપગ્રેડેશન પ્રોજેક્ટ (54.83 કિમી)નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી હતી. આ પ્રોજેક્ટથી પ્રદેશમાં રેલ કનેક્ટિવિટી મજબૂત થશે અને […]

વાંચન ચાલુ રાખો