Well being Ideas: ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડથી કેવી રીતે બચવું? જાણો ઘરમાં મચ્છરનું પ્રજનન કેવી રીત રોકવું

Well being Ideas: ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડથી કેવી રીતે બચવું? જાણો ઘરમાં મચ્છરનું પ્રજનન કેવી રીત રોકવું

How To Stop Dengue Malaria Typhoid: ઋતુ બદલાઈ રહી છે. આવી સ્થિતિમાં, સાંજના સમયે મનમાં થાય છે કે થોડી વાર માટે ઘરની બારી-દરવાજા ખોલી દઇયે જેથી ઘરની અંદર તાજી હવા આવી શકે. ઘર ઠંડુ થાય અને રાહત લાગે. પરંતુ સાંજે થોડી વાર બારી-દરવાજા ખોલતાની સાથે જ મચ્છરોની સેના ઘરમાં પ્રવેશવા માટે તૈયાર થઈ જાય છે. […]

વાંચન ચાલુ રાખો
Fig Advantages: અંજીર ઉનાળામાં શરીરને ઠંડક આપશે, કબજિયાત અને મોં ના ચાંદામાં થશે રાહત, જાણો સેવન કરવાની રીત

Fig Advantages: અંજીર ઉનાળામાં શરીરને ઠંડક આપશે, કબજિયાત અને મોં ના ચાંદામાં થશે રાહત, જાણો સેવન કરવાની રીત

Anjeer Advantages In Summer season: અંજીર આયુર્વેદમાં પોષક તત્વોથી ભરપૂર શક્તિશાળી દવા અને સુપરફૂડ માનવામાં આવે છે. ફાઇબર, મેગ્નેશિયમ અને એન્ટીઓકિસડન્ટોથી સમૃદ્ધ, આ ડ્રાયફ્રૂટ્સ માત્ર પાચનતંત્ર સ્વસ્ નથી રાખતું, પરંતુ ઘણી ગંભીર બીમારનું જોખમ ઘટાડવામાં પણ મદદગાર છે. પરંતુ શું ફક્ત અંજીર ખાવું પૂરતું છે અથવા તે ખાવાની કોઈ ખાસ રીત છે? આયુર્વેદિક નિષ્ણાત ડો. […]

વાંચન ચાલુ રાખો
Well being Suggestions: રાતે કેટલી રોટલી ખાવી જોઇએ? મહિલા અને પુરુષ માટે અલગ અલગ પ્રમાણ, AIIMS ડોક્ટરે સમજાવ્યું

Well being Suggestions: રાતે કેટલી રોટલી ખાવી જોઇએ? મહિલા અને પુરુષ માટે અલગ અલગ પ્રમાણ, AIIMS ડોક્ટરે સમજાવ્યું

How A lot Roti Eat At Night time: રોટલી ભારતીય ભોજનની મુખ્ય વાનગી છે. રોટલી વગર ભારતીય ભોજનની થાળી અધૂરી ગણાય છે. મોટાભાગના ઘરોમાં બપોરે અને રાતે રોટલી બને છે. ઘણા લોકોનું રોટલી ખાધા વગર પેટ પણ ભરાતું નથી. ભારતમાં ઘઉંની રોટલી સૌથી વધુ ખાવામાં આવે છે. જો કે મોટાભાગના લોકોને રાતે કેટલી ખાવી જોઇએ […]

વાંચન ચાલુ રાખો
Fatty Liver: ફેટી લિવરમાં છાશનું સેવન ફાયદાકારક છે? છાશ લિવરને કેવી રીતે ડિટોક્સ કરે છે? જાણો એક્સપર્ટ્સ પાસેથી

Fatty Liver: ફેટી લિવરમાં છાશનું સેવન ફાયદાકારક છે? છાશ લિવરને કેવી રીતે ડિટોક્સ કરે છે? જાણો એક્સપર્ટ્સ પાસેથી

Fatty Liver Weight-reduction plan Suggestions: ફેટી લિવર એ એક એવી સ્થિતિ છે જેમાં યકૃતના કોષોમાં વધુ ચરબી જમા થાય છે. જ્યારે લિવરમાં ચરબી એકઠી થાય છે, ત્યારે શરીરમાં ઘણી સમસ્યાઓ હોય છે જેમ કે પેટના ઉપરના જમણા ભાગમાં દુખાવો અથવા ભારેપણું, થાક અને નબળાઇની સતત લાગણી, ભૂખ ન લાગવી, ઉબકા અથવા ઉલટી, પેટમાં સોજો, વજન […]

વાંચન ચાલુ રાખો
લાંબા સમય સુધી ઈયરબડ્સ પહેરી રાખો છો તો સાવધાન! જાણી લો ’60:60 નિયમ’, બહેરા થતા બચી જશો

લાંબા સમય સુધી ઈયરબડ્સ પહેરી રાખો છો તો સાવધાન! જાણી લો ’60:60 નિયમ’, બહેરા થતા બચી જશો

Final Up to date:Feb 25, 2026 6:37 PM IST Headphones results: લાંબા સમય સુધી હેડફોન્સ પહેરવાથી સાંભળવાની ક્ષમતા નબળી થઈ શકે છે, માથાનો દુખાવો અને કાનમાં ઇન્ફેક્શન થઈ શકે છે, પરંતુ કેન્સરનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. 60/60 નિયમ અપનાવીને અને અવાજ ઓછો રાખીને નુકસાનથી બચી શકાય છે. Source link

વાંચન ચાલુ રાખો
ભારતમાં સ્ટ્રોકનું જોખમ વધ્યું, દર સાતમો દર્દી યુવા, સારવારમાં વિલંબથી 28 ટકાના મોત : ICMR રિપોર્ટમાં ખુલાસો

ભારતમાં સ્ટ્રોકનું જોખમ વધ્યું, દર સાતમો દર્દી યુવા, સારવારમાં વિલંબથી 28 ટકાના મોત : ICMR રિપોર્ટમાં ખુલાસો

Stroke Signs And Remedy : ભારતમાં સ્ટ્રોકનું જોખમ વધી રહ્યું છે. દેશમાં દર સાતમા સ્ટ્રોકનો દર્દી 45 વર્ષથી ઓછી ઉંમરનો યુવા છે. આમાંથી બે તૃતીયાંશ દર્દીઓ પુરુષ છે. લગભગ 27.8 ટકા દર્દીઓનું ત્રણ મહિનામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા […]

વાંચન ચાલુ રાખો
Pesticide Elimination Suggestions: ફળ શાકભાજી જંતુમુક્ત કરવાની 9 સરળ રીત, દરેક ગૃહિણી માટે જાણવી જરૂરી

Pesticide Elimination Suggestions: ફળ શાકભાજી જંતુમુક્ત કરવાની 9 સરળ રીત, દરેક ગૃહિણી માટે જાણવી જરૂરી

Fruit And Vegetable Washing Suggestions : બજારમાં વેચાતા ફળો અને શાકભાજીમાં જંતુનાશક પાઉડર હોઈ શકે છે. ઉપરાંત તેને ચમકદાર બનાવવા માટે કેમિકલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે તેને ખાઓ છો, ત્યારે આ રસાયણો અને જંતુનાશકો શરીરની અંદર જાય છે. જેના કારણે ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. આ ફળ અને શાકભાજી માત્ર પાણી […]

વાંચન ચાલુ રાખો
Well being Ideas: સવારે ખાલી પેટ ચા પીવાથી 4 ગંભીર બીમારીનું જોખમ, એક્સપર્ટ્સે આપી ચેતવણી

Well being Ideas: સવારે ખાલી પેટ ચા પીવાથી 4 ગંભીર બીમારીનું જોખમ, એક્સપર્ટ્સે આપી ચેતવણી

Aspect Results Of Tea In Empty Abdomen: ચા ભારતનું પ્રખ્યાત પીણું છે. ઘણીવાર લોકો ગરમ ચા પીને દિવસની શરૂઆત કરે છે. ગરમ ચાના ઘૂંટડાથી જ કેટલાક લોકો સવારે ઉઠે છે. પરંતુ તમે જાણો છો કે દરરોજ ખાલી પેટે ચા પીવા સાથે દિવસની શરૂઆત કરવાથી તમારું પાચન બગડી શકે છે. ખાલી પેટ ચાનું સેવન પાચન, એસિડનું […]

વાંચન ચાલુ રાખો
Well being Suggestions: સવારે નાસ્તો કરવો કેમ જરૂરી છે? હેલ્થ એક્સપર્ટ્સે જણાવ્યા બ્રેકફાસ્ટ ન કરવાના ગેરલાભ

Well being Suggestions: સવારે નાસ્તો કરવો કેમ જરૂરી છે? હેલ્થ એક્સપર્ટ્સે જણાવ્યા બ્રેકફાસ્ટ ન કરવાના ગેરલાભ

Morning Breakfast Skip Aspect Results : શરીર સ્વસ્થ રાખવા માટે દિનચર્યા પણ આરોગ્યપ્રદ હોવી જરૂરી છે. જો કે આજની ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં સમય કાઢવો એ સૌથી મોટો પડકાર બની ગયો છે. નોકરી , કુટુંબ અને જવાબદારીઓ વચ્ચે, વ્યક્તિ ઘણીવાર પોતાને સૌથી છેલ્લે રાખે છે. ખાસ કરીને સવારે, જ્યારે તમારે વહેલા ઘરની બહાર નીકળવું પડે છે. આવી […]

વાંચન ચાલુ રાખો
Yoga For Spinal Twine: બાબા રામદેવના મતે 5 યોગાસન કરોડરજ્જુના દુખાવામાં રાહત આપશે દૂર

Yoga For Spinal Twine: બાબા રામદેવના મતે 5 યોગાસન કરોડરજ્જુના દુખાવામાં રાહત આપશે દૂર

મરકટ આસનBest Yoga For Backbone Ache Reduction : કરોડરજ્જુનો દુખાવો મટાડવા માટેના યોગાસન કરોડરજ્જુનો દુખાવો વૃદ્ધાવસ્થામાં થતો હતો, પરંતુ હવે આ સમસ્યા ઘણી સામાન્ય બની ગઈ છે અને તે યુવાનોમાં પણ જોવા મળી રહી છે. હકીકતમાં, ફાસ્ટ લાઇફસ્ટાઇલ, ખોટી જીવનશૈલી, લાંબા સમય સુધી બેસી રહેવું અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે, કરોડરજ્જુમાં દુખાવો થાય છે. Source […]

વાંચન ચાલુ રાખો
Well being Ideas: શું સિગારેટ પીવાથી પણ ખતરનાક છે તમાકુનું સેવન? આ 5 ફેક્ટ્સ ઉડાડી દેશે તમારા હોંશ

Well being Ideas: શું સિગારેટ પીવાથી પણ ખતરનાક છે તમાકુનું સેવન? આ 5 ફેક્ટ્સ ઉડાડી દેશે તમારા હોંશ

Final Up to date:Jan 26, 2026 3:08 PM IST Tobacco Consuming vs Smoking Dangers: સામાન્ય રીતે તમાકુને સિગારેટ અને બીડી કરતાં ઓછું હાનિકારક માનવામાં આવે છે, પરંતુ સત્ય ઘણું ચિંતાજનક છે. આરોગ્ય નિષ્ણાતો માને છે કે ધુમાડા વગરનું તમાકુ ચાવવાથી અનેક પ્રકારના કેન્સરનું જોખમ વધે છે. તેમાં નિકોટિન અને અન્ય હાનિકારક પદાર્થો હોય છે. તમાકુ […]

વાંચન ચાલુ રાખો
Amla Advantages: આમળાના 6 ચમત્કારિક ફાયદા, દરરોજ 1 આમળાનું સેવન ઘણી બીમારીઓ રાખશે દૂર

Amla Advantages: આમળાના 6 ચમત્કારિક ફાયદા, દરરોજ 1 આમળાનું સેવન ઘણી બીમારીઓ રાખશે દૂર

Amla Well being Advantages In Gujarati : આમળા એક પરંપરાગત સુપરફૂડ છે. આયુર્વેદની સાથે આમળાના પોષક ગુણધર્મોને પણ આધુનિક પોષણ સંશોધનમાં ધ્યાનમાં લેવામાં આવ્યા છે. જો દરરોજ સવારે ખાલી પેટે આમળાનું સેવન કરવામાં આવે તો એક સાથે અનેક રોગો મટાડી શકાય છે. યુરોપિયન જર્નલ ઓફ કાર્ડિયોવેસ્ક્યુલર પ્રિવેન્શન એન્ડ રિહેબિલિટેશનમાં પ્રકાશિત એક સંશોધન મુજબ, 12 અઠવાડિયા […]

વાંચન ચાલુ રાખો
Yoga Advantages: પેટની ગેસ અને કબજિયાત મટાડશે આ યોગાસન, બાબા રામદેવે જણાવ્યા ફાયદા

Yoga Advantages: પેટની ગેસ અને કબજિયાત મટાડશે આ યોગાસન, બાબા રામદેવે જણાવ્યા ફાયદા

Baba Ramdev Yoga For Fuel And Constipation Aid Suggestions : પેટમાં ગેસ અને કબજિયાતની સમસ્યા મોટાભાગના લોકોને પરેશાન કરે છે.  કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવું, બહારનું બિનઆરોગ્યપ્રદ ભોજન અને તણાવની સીધી અસર આપણા પાચનતંત્ર પર પડે છે. તેનાથી પેટમાં ગેસ અને કબજિયાતની સમસ્યા થાય છે. યુવાન થી લઈને વૃદ્ધ તમામ ઉંમરના લોકો તેના માટે […]

વાંચન ચાલુ રાખો
Candy Potato vs Potato : બટાકા કે શક્કરીયા વજન ઘટાડવા શું ખાવું? એક્સપર્ટ્સ પાસેથી જાણો ફાયદા અને નુકસાન

Candy Potato vs Potato : બટાકા કે શક્કરીયા વજન ઘટાડવા શું ખાવું? એક્સપર્ટ્સ પાસેથી જાણો ફાયદા અને નુકસાન

Candy Potato vs Potato : શિયાળામાં શક્કરીયા ખાવાનો ટ્રેન્ડ વધી જાય છે. શક્કરીયાને સ્વાદિષ્ટ તેમજ આરોગ્યપ્રદ માનવામાં આવે છે, પરંતુ જે લોકો વજન ઘટાડે છે તેઓ ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે વજન ઘટાડવા માટે શું વધુ ફાયદાકારક છે કે શક્કરિયા કે બટાકા. બંને કાર્બોહાઇડ્રેટથી સમૃદ્ધ છે અને રોજિંદા આહારનો એક ભાગ છે. આ કિસ્સામાં, પ્રશ્ન […]

વાંચન ચાલુ રાખો
Ear Wax Clear Suggestions: કાનમાં મેલ જમા થઇ ગયો છે? ઘરે કાન સાફ કરવાની સુરક્ષિત રીત જાણો

Ear Wax Clear Suggestions: કાનમાં મેલ જમા થઇ ગયો છે? ઘરે કાન સાફ કરવાની સુરક્ષિત રીત જાણો

Ear Wax Elimination Suggestions At House : કાન શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. શરીરના અન્ય અંગોની જેમ કાન સાફ રાખવા જરૂરી છે.  શિયાળામાં, આછા પીળાથી ભૂરા મીણ જેવા દેખાતા ગંદકી ઘણીવાર કાનમાં જમા થાય છે. મેલ જમા થવો એ તબીબી સમસ્યા નથી, જ્યાં સુધી તે કોઈ લક્ષણોનું કારણ ન બને. ઘણી વખત તેનાથી કાનમાં દુખાવો, કાનથી […]

વાંચન ચાલુ રાખો
Well being Ideas For Uttarayan: મકરસંક્રાતિ ઉત્તરાયણ પર પતંગ ચગાવતી વખતે 6 બાબત ધ્યાનમાં રાખો

Well being Ideas For Uttarayan: મકરસંક્રાતિ ઉત્તરાયણ પર પતંગ ચગાવતી વખતે 6 બાબત ધ્યાનમાં રાખો

હેલ્ધી ડ્રિંક પીવો ઉત્તરાયણના બે દિવસ સુધી લોકો પતંગ ચગાવવામાં એટલકા મશગૂલ હોય છે કે, ખાવા પીવાનું પણ ભાન હોતું નથી. ઉપરાંત લાંબા સમય સુધી સૂર્ય પ્રકાશમાં રહેવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થઇ શકે છે. આથી ઉત્તરાયણ પર હેલ્ધી ડ્રિંક્સ જેમ કે લીંબુ શરબત, નારિયેલ પાણી, ફળનો રસ, બીટ જ્યૂસ, આમળાનો રસ વગેરેનું સેવન કરવું જોઇએ. Source […]

વાંચન ચાલુ રાખો
Elimination Eating regimen: એલિમિનેશન ડાયેટ શું છે? ક્યો ખોરાક તમારા શરીરને અનુકુળ છે કે નહીં? આ રીતે જાણો

Elimination Eating regimen: એલિમિનેશન ડાયેટ શું છે? ક્યો ખોરાક તમારા શરીરને અનુકુળ છે કે નહીં? આ રીતે જાણો

Elimination Eating regimen Well being Suggestions : આજકાલ ઘણા લોકો પેટનું ફૂલવું, થાક, ત્વચાની સમસ્યાઓ, વારંવાર માથાનો દુખાવો અથવા કારણ વિના શરીરમાં નબબાઇ જેવી સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. મેડિકલ ટેસ્ટ નોર્મલ આવ્યા બાદ પણ સ્વાસ્થ્ય સમસ્યાનો અંત આવતો નથી. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે શું આપણે યોગ્ય ખોરાક ખાઈ રહ્યા […]

વાંચન ચાલુ રાખો
Diabetes Suggestions: ડાયાબિટીસ દર્દી આ 6 ફળનું સેવન કરે, બ્લડ શુગર લેવલ વધશે નહીં

Diabetes Suggestions: ડાયાબિટીસ દર્દી આ 6 ફળનું સેવન કરે, બ્લડ શુગર લેવલ વધશે નહીં

Diabetes Food regimen Suggestions In Gujarati : ડાયાબિટિસ દર્દીએ બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રાખવા માટે આહારની કાળજી રાખવી જરૂરી છે. ડાયાબિટીશ દર્દીએ ફળનું સેવન પણ સાવચેતીપૂર્વક જરૂરી છે, કારણ કે તેમા પણ કુદરતી મીઠાશ હોય છે. મોટાભાગના લોકો માને છે કે બધા ફળો બ્લડ સુગરનું સ્તર વધારે છે. પરંતુ તે સાચું નથી. મુંબઈ સેન્ટ્રલ સ્થિત […]

વાંચન ચાલુ રાખો
Well being Suggestions: એડીના દુખાવા માટે રામબાણ, દરરોજ આ 3 કસરત કરો, દવાની જરૂર નહીં પડે

Well being Suggestions: એડીના દુખાવા માટે રામબાણ, દરરોજ આ 3 કસરત કરો, દવાની જરૂર નહીં પડે

Ankle Ache Aid Workouts At Dwelling : જો તમે સવારે ઉઠતાની સાથે જ પગની એડીમાં જકડન, ભારેપણું અથવા તાણ અનુભવો છો, તો તે આજકાલ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણીવાર લોકો તેને સામાન્ય ગણી નજર અંદાજ કરે છે, પરંતુ તે શરીરમાં કંઈક ખોટું હોવાનો સંકેત હોઈ શકે છે. રાત્રિ દરમિયાન, શરીરની હિલચાલ ઘણી […]

વાંચન ચાલુ રાખો
રેઈન્બો ડાયેટ શું છે? કયા ખોરાકનો સમાવેશ કરવો? જાણો ફાયદા

રેઈન્બો ડાયેટ શું છે? કયા ખોરાકનો સમાવેશ કરવો? જાણો ફાયદા

જીવનશૈલી | બધા જાણે છે કે મેઘધનુષ્ય સાત રંગોથી બનેલું હોય છે, લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, ઈન્ડિગો અને વાયોલેટ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મેઘધનુષ્ય આહાર શું છે અને તેના ફાયદા શું છે? અહીં જાણો રેઈન્બો ડાયટ (Rainbow Weight loss plan) શરીરને કેવી રીતે ફાયદો કરે છે અને તેમાં કયા ખોરાકનો સમાવેશ કરવો […]

વાંચન ચાલુ રાખો
Well being Ideas : શિયાળામાં માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા કેમ વધે છે? જાણો કારણ અને આયુર્વેદિક ઉપાય

Well being Ideas : શિયાળામાં માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા કેમ વધે છે? જાણો કારણ અને આયુર્વેદિક ઉપાય

Winter Well being Ideas For Headache And Migraine Treatment : શિયાળાની ઋતુ આવતાની સાથે જ ઘણા લોકોને માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા પરેશાન કરવા લાગે છે. ઠંડી સવાર, સૂર્યપ્રકાશનો અભાવ અને બદલાયેલી દિનચર્યાની સીધી અસર શરીર પર પડે છે. કેટલીકવાર સવારે ઉઠતાની સાથે જ માથું ભારે લાગે છે, અને કેટલીકવાર ઠંડી હવાથી તીવ્ર દુખાવો શરૂ […]

વાંચન ચાલુ રાખો
Residence Treatment: ઉધરસ ખાઈ ખાઈને હાલત થઈ ગઈ છે ખરાબ, તો આપનાવો આ ઘરેલુ ઉપાય, છાતીમાં જામેલો કફ થશે સાફ – Gujarati Information | In case your situation has worsened as a consequence of coughing then undertake this residence treatment the phlegm caught in your chest will likely be cleared – In case your situation has worsened as a consequence of coughing then undertake this residence treatment the phlegm caught in your chest will likely be cleared

Residence Treatment: ઉધરસ ખાઈ ખાઈને હાલત થઈ ગઈ છે ખરાબ, તો આપનાવો આ ઘરેલુ ઉપાય, છાતીમાં જામેલો કફ થશે સાફ – Gujarati Information | In case your situation has worsened as a consequence of coughing then undertake this residence treatment the phlegm caught in your chest will likely be cleared – In case your situation has worsened as a consequence of coughing then undertake this residence treatment the phlegm caught in your chest will likely be cleared

હળદરના દૂધમાં કર્ક્યુમિન હોય છે, જે એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણોથી ભરપૂર હોય છે. આ દૂધ પીવાથી છાતીમાં જમા થયેલો કફ સાફ થઈ જશે. આને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે, શરીરને આરામ મળશે અને તમને સારી ઊંઘ આવશે. Source link

વાંચન ચાલુ રાખો