રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં હાલ નહીં થાય ડિમોલિશન, હાઈકોર્ટનો સ્ટે
Final Up to date:Feb 02, 2026 4:44 PM IST રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાઈકોર્ટના નિર્ણયથી સેંકડો પરિવારોને ડિમોલિશનનો ડર દૂર થયો, આગામી ત્રણ મહિના સુધી કોઈ કાર્યવાહી નહીં થાય. News18 રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારના રહીશો માટે હાઈકોર્ટ તરફથી ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ડિમોલિશનના ડર નીચે જીવતા સેંકડો પરિવારોને હવે આગામી ત્રણ […]
વાંચન ચાલુ રાખો