UPSC CSE 2025 Outcomes: રાજ્યના 34 યુવાનોએ UPSC પાસ કર્યું, મુખ્યમંત્રીએ કહ્યું- ગુજરાત માટે ગર્વની ક્ષણ

UPSC CSE 2025 Outcomes: રાજ્યના 34 યુવાનોએ UPSC પાસ કર્યું, મુખ્યમંત્રીએ કહ્યું- ગુજરાત માટે ગર્વની ક્ષણ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ શુક્રવારે (6 માર્ચ, 2026) સિવિલ સર્વિસ પરીક્ષા 2025 ના અંતિમ પરિણામો જાહેર કર્યા છે. પરિણામોની સાથે કમિશને ટોપર્સની પણ જાહેરાત કરી છે. રાજસ્થાનના અનુજ અગ્નિહોત્રીએ પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે તમિલનાડુની રાજેશ્વરી સુવે એમ. એ બીજું સ્થાન મેળવ્યું. ટોપર્સની યાદીમાં છોકરીઓએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ટોપ 25 રેન્ક ધારકોમાં અગિયાર […]

વાંચન ચાલુ રાખો
પીએમ મોદીના હસ્તે માઈક્રોન સેમિકન્ડકટરની ATMP સુવિધાનું ઉદ્ઘાટન

પીએમ મોદીના હસ્તે માઈક્રોન સેમિકન્ડકટરની ATMP સુવિધાનું ઉદ્ઘાટન

PM Modi Gujarat go to : ગુજરાતના સાણંદ ખાતે ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટ શરૂ થતા ભારત સેમિકન્ડક્ટર મામલે આત્મનિર્ભર બની વૈશ્વિક બજારમાં અગ્રણી સ્થાન હાંસલ કરી શકે છે. આ સાથે સેમિકન્ડક્ટર બજારમાં ચીન અને તાઇવાનનું વર્ચસ્વ ઘટશે. પીએમ મોદીએ સાણંદમાં રોડ શો યોજ્યો હતો. વડાપ્રધાનને આવકારવા માટે રોડ […]

વાંચન ચાલુ રાખો
ચૈતરના ગઢમાં હર્ષ સંઘવીની જંગી સભા, કર્યા આકરા પ્રહાર

ચૈતરના ગઢમાં હર્ષ સંઘવીની જંગી સભા, કર્યા આકરા પ્રહાર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જંગી સભા ગજવી. આદિવાસી ગૌરવ અભિવાદન સમારંભમાં હર્ષ સંઘવી, નરેશ પટેલ, મનસુખ વસાવા અને ગણપત વસાવાએ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા પર જબ્બર ચાબખાં માર્યા. જેના પર ચૈતર વસાવાએ પણ પલટવાર કર્યો. Source link

વાંચન ચાલુ રાખો
રાજકોટમાં 1,489 ગેરકાયદેસર ઇમારતો પર બુલડોઝર કાર્યવાહી, પોલીસના પહેરા વચ્ચે જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન

રાજકોટમાં 1,489 ગેરકાયદેસર ઇમારતો પર બુલડોઝર કાર્યવાહી, પોલીસના પહેરા વચ્ચે જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન

રાજકોટમાં મ્યુનિસિપલ અધિકારીઓએ શહેરમાં એક મોટી અતિક્રમણ વિરોધી ઝુંબેશ શરૂ કરી છે. અહીં 1400 થી વધુ ગેરકાયદેસર ઇમારતો તોડી પાડવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશને પગલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) એ જંગલેશ્વર વિસ્તારમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ શરૂ કરી છે. અધિકારીઓએ શું કહ્યું? મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું […]

વાંચન ચાલુ રાખો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજથી પ્રારંભ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજથી પ્રારંભ

પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે પ્રારંભ થયો. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાને સંબોધતા રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રાજ્યપાલે જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી ગુજરાત હંમેશાં રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહી છે. “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના મંત્ર સાથે રાજ્ય સરકાર યુવાશક્તિ, […]

વાંચન ચાલુ રાખો
ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષો સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે ગુજરાતથી શ્રીલંકા પહોંચ્યા, જુઓ વીડિયો

ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષો સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે ગુજરાતથી શ્રીલંકા પહોંચ્યા, જુઓ વીડિયો

શ્રીલંકામાં ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોનું આગમન અને પ્રદર્શન એ ઊંડી આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સભ્યતાલક્ષી મહત્વની ક્ષણ છે, જે ભારત અને શ્રીલંકા વચ્ચેના તેમના સહિયારા બૌદ્ધ વારસામાં રહેલા સ્થાયી સંબંધોને વધુ મજબૂત બનાવે છે. પવિત્ર અવશેષો ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં શ્રીલંકા પહોંચ્યા અને સ્થાપિત ભારત-શ્રીલંકા પ્રોટોકોલ અનુસાર તેમને પૂર્ણ રાજ્ય સન્માન આપવામાં આવ્યું. ગુજરાતના રાજ્યપાલ […]

વાંચન ચાલુ રાખો
સુરતીઓને હર્ષ સંઘવીએ શું અપીલ કરી?

સુરતીઓને હર્ષ સંઘવીએ શું અપીલ કરી?

સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતવાસીઓને એક ખાસ અપીલ કરી. એક નાગરિક તરીકે પોતાની જવાબદારીને લઈને શહેરીજનોને તેમણે શું કહ્યું? આવો સાંભળીએ.. Source link

વાંચન ચાલુ રાખો
જૂનાગઢના મહાશિવરાત્રિના મેળામાં આ વખતે શું હશે ખાસ? હર્ષ સંઘવીએ જણાવી વિગતો

જૂનાગઢના મહાશિવરાત્રિના મેળામાં આ વખતે શું હશે ખાસ? હર્ષ સંઘવીએ જણાવી વિગતો

મહાશિવરાત્રિ નિમિતે ભવનાથ ખાતે યોજાતો મેળો ગુજરાતના સૌથી મોટા મેળામાંથી એક છે. 11થી 15 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ મેળા પહેલા સાધુ સંતો અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે મિટિંગ યોજાઈ હતી. જેમાં મેળાને લઈને મહત્વપૂર્ણ વિગતો શેર કરવામાં આવી છે. આ વર્ષે મેળામાં સાધુ સંતોની રેવડીના રૂટમાં 500 મીટરનો વધારો કરાયો છે. બીજી બાજુ મેળાને […]

વાંચન ચાલુ રાખો
ઇન્દોર પછી ગાંધીનગરમાં 100 લોકો હોસ્પિટલમાં દાખલ; પાણીના નમૂના લેવામાં આવ્યા

ઇન્દોર પછી ગાંધીનગરમાં 100 લોકો હોસ્પિટલમાં દાખલ; પાણીના નમૂના લેવામાં આવ્યા

ઇન્દોર પછી વહીવટીતંત્રે હવે ગુજરાતના ગાંધીનગરના અનેક વિસ્તારોના રહેવાસીઓને પાણી ઉકાળીને સારી સ્વચ્છતા જાળવવાની સલાહ આપી છે. ટાઇફોઇડના 104 શંકાસ્પદ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય તપાસમાં જાણવા મળ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાનું પાણી અસુરક્ષિત છે, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને ઘરે ઘરે સર્વેક્ષણ અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કર્યું છે. […]

વાંચન ચાલુ રાખો
એસ.ટી નિગમનો નવતર અભિગમ, વિમાન અને રેલવે જેવી આ સુવિધા હવે ગુજરાતની બસમાં અપાશે

એસ.ટી નિગમનો નવતર અભિગમ, વિમાન અને રેલવે જેવી આ સુવિધા હવે ગુજરાતની બસમાં અપાશે

Gujarat Information : રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાલક્ષી, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા એસ.ટી નિગમ અનેક નવતર પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમને બસમાં મુસાફરીની સુવિધાની સાથે-સાથે  નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે સતત દિશાનિર્દેશન કર્યું છે. એસ.ટી નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને […]

વાંચન ચાલુ રાખો