જેતલપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થવા પર ભવ્ય મહોત્સવ, મોહન ભાગવત રહેશે હાજર

જેતલપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થવા પર ભવ્ય મહોત્સવ, મોહન ભાગવત રહેશે હાજર

Jetalpur Swaminarayan Temple 200 Yr Utsav : જેતલપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. જેના ભાગરૂપે 5 માર્ચથી 11 માર્ચ દરમિયાન અવસરનગરમાં દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. અમદાવાદથી થોડે દૂર જેતલપુર ગામના એક આખું નગર ઊભું કરવામાં આવ્યું છે, જેનું નામ અવસરનગર રખાયું છે.  ભગવાન સ્વામિનારાયણે જીવનકાળ દરમિયાન પોતાના હાથે સ્થાપેલાં 9 મંદિરમાંના […]

વાંચન ચાલુ રાખો
Swaminarayan Mandir: સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિરનો આજે સ્થાપના દિવસ, જાણો 204 વર્ષ જુના મંદિરનો ઇતિહાસ

Swaminarayan Mandir: સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિરનો આજે સ્થાપના દિવસ, જાણો 204 વર્ષ જુના મંદિરનો ઇતિહાસ

Kalupur Swaminarayan Mandir Sthapna Diwas : સ્વામિનારાયણ સંપ્રદાયના ગુજરાત સહિત દેશ વિદેશમાં ઘણા મંદિરો આવેલા છે. જો કે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિર કાલુપુર સ્વામિનારાયણ મંદિરનું સૌથી વધુ મહત્વ છે, કારણ કે આ મંદિરનું નિર્માણ ભગવાન સ્વામીનારાયણની હાજરીમાં થયુ હતું. આજે કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો સ્થાપના દિવસ છે. આ મંદિર 204 વર્ષ જૂનું છે.  કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો […]

વાંચન ચાલુ રાખો
સ્વામીઓના બફાટ સામે માધવ સ્વામીની ચેતવણી

સ્વામીઓના બફાટ સામે માધવ સ્વામીની ચેતવણી

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતની દ્વારકાધીશ અંગેની ટીપ્પણીને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે, ત્યારે દ્વારકા સ્વામિનારાયણ મંદિરનાં મહંત માધવ સ્વામીએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. માધવ સ્વામીએ કહ્યું કે, હિન્દુ દેવી-દેવતાઓનું કોઈ ખંડણ કરતું હોય તો એ તેમની પોતાની વિચારધારા છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા નથી. તેમણે સમગ્ર સંપ્રદાય વતી માફી પણ માગી હતી. તેમણે કહ્યું કે, […]

વાંચન ચાલુ રાખો