ડિજિટલ યુગનું જોખમી પાગલપન: રાજકોટમાં સેલ્ફી પાછળ જીવ ગુમાવનાર યુવાનોની માનસિકતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રો. યોગેશ જોગસણ કહે છે કે, આજના યુગમાં સોશિયલ મીડિયા પર હાજરી વ્યક્તિના આત્મસન્માન સાથે જોડાઈ ગઈ છે. લાઇક્સ, કૉમેન્ટ્સ અને શેરની સંખ્યા વ્યક્તિને પોતાની કિંમત માપવાનો માપદંડ બની ગઈ છે. જ્યારે કોઈ યુવાન ઊંચી ઇમારતની ધાર પર, વહેતી નદી વચ્ચે અથવા જોખમી રસ્તા પર ઊભો રહીને સેલ્ફી લે છે, ત્યારે […]
વાંચન ચાલુ રાખો