અમદાવાદમાં મસ્જિદના ધાબે બાળક સાથે નરાધમ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું

અમદાવાદમાં મસ્જિદના ધાબે બાળક સાથે નરાધમ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું

શહેરના ગાયકવાડ હવેલી વિસ્તારમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે. મસ્જિદમાં નમાજ માટે આવેલા 23 વર્ષના નરાધમે 7 વર્ષના એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યું હતું. બાળકની એકલતાનો લાભ લઈને નરાધમ તેને નમાજ કઈ રીતે પઢવી તે શીખવાડવાના બહાને ધાબે લઈ ગયો હતો. જ્યાં તેણે બાળક સાથે જઘન્ય કૃત્ય કર્યું હતું. આ ઘટના […]

વાંચન ચાલુ રાખો