સુરતમાં મોટી દુર્ઘટના! કારખાનામાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર ફાટ્યો; 2 લોકોના મોત

સુરતમાં મોટી દુર્ઘટના! કારખાનામાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર ફાટ્યો; 2 લોકોના મોત

સુરત શહેરમાં એક દુ:ખદ ઘટના બની છે. અહીં એક કારખાનામાં આગ અને ત્યારબાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે. વધુમાં કારખાનામાં હાજર નવ લોકોને આગ લાગવાથી ઇજાઓ થઈ છે. આગના અહેવાલ મળતા જ ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં ઘાયલ થયેલા લોકોને […]

વાંચન ચાલુ રાખો
સુરત કોર્ટમાં ખળભળાટ, ભરણપોષણના કેસ દરમિયાન ડોક્ટર પતિએ પત્ની પર એસિડ ફેંક્યું બાદમાં પોતે પણ ઝેર પી લીધું

સુરત કોર્ટમાં ખળભળાટ, ભરણપોષણના કેસ દરમિયાન ડોક્ટર પતિએ પત્ની પર એસિડ ફેંક્યું બાદમાં પોતે પણ ઝેર પી લીધું

સુરત જિલ્લા સેવા સદનમાં આવેલી ફેમિલી કોર્ટમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન એક હૃદયદ્રાવક ઘટના બની. વ્યવસાયે આયુર્વેદિક ડોક્ટર પતિએ કોર્ટરૂમની અંદર જ પોતાની પત્ની પર એસિડ એટેક કર્યો હતો. છેલ્લા આઠ વર્ષથી દંપતી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને કોર્ટમાં ભરણપોષણના કેસની સુનાવણી ચાલી રહી હતી. 70 વર્ષીય વિનોદ ભાનુશાળીએ પોતાની પત્ની શારદાબેન પર એસિડ એટેક […]

વાંચન ચાલુ રાખો
કોથળામાં બંધ મૃતદેહ મળતા સુરતમાં હડકંપ, મૂળ બિહારની 57 વર્ષીય મહિલાની હત્યા કોણે અને શા માટે કરી?

કોથળામાં બંધ મૃતદેહ મળતા સુરતમાં હડકંપ, મૂળ બિહારની 57 વર્ષીય મહિલાની હત્યા કોણે અને શા માટે કરી?

Final Up to date:Mar 11, 2026 4:22 PM IST સુરતના અમરોલી-કોસાડ વિસ્તારમાં 57 વર્ષીય બિહારની મૂળ મહિલાનો કોથળામાં બંધ મૃતદેહ મળતા હડકંપ મચ્યો છે. મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને આ મૃતદેહ મળ્યો હતો. જે બાદ પોલીસે હત્યાનો કેસ માનીને તપાસ શરૂ કરી છે. આરોપીની શોધખોળ શરૂ સુરત: શહેરના અમરોલી–કોસાડ વિસ્તારમાં કોથળામાં બંધ મહિલાનો મૃતદેહ મળી આવતા ભારે […]

વાંચન ચાલુ રાખો
સુરત સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળેલી બે યુવતીઓની બેગમાં શું શું હતું?

સુરત સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળેલી બે યુવતીઓની બેગમાં શું શું હતું?

મૃતક જોસનાની કોલેજ બેગમાંથી પૈસા, કેલ્ક્યુલેટર, દુપટ્ટો, મોબાઈલ ફોન મળી આવ્યા છે. તેમજ તેની સ્કૂલ મિત્ર રોશની અને અન્ય મિત્ર સાથે પડાવેલ ફોટોગ્રાફની પાંચથી વધુ તસવીરો મળી આવી હતી. જ્યારે રોશનીના બેગમાંથી કેલ્ક્યુલેટર, મોબાઈલ ફોન, બુક, તેમજ હોળીના રંગ મળી આવ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
સુરતમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની ઘાતકી હત્યા

સુરતમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની ઘાતકી હત્યા

ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી નજીક પ્રભુનગર વિસ્તારમાં ધોળે દિવસે બનેલી હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બનતા 25 વર્ષીય યુવાનની જાહેરમાં જ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે પ્રભુનગર ખાતે મકાન નંબર 217ની ગલીમાં, અરવિંદભાઈ કિરાણા સ્ટોરની ચાલ પાસે મૃતક અને આરોપી વચ્ચે અગમ્ય કારણસર બોલાચાલી શરૂ […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં માથાભારે ચિરાગ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યું

સુરતમાં માથાભારે ચિરાગ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યું

સુરત પોલીસે માથાભારે ચિરાગ ગોટીનું ફરી એકવખત ફૂલેકું કાઢ્યું હતું. સરથાણા પોલીસ ચિરાગ ગોટીને દોરડેથી બાંધીને ઘટના સ્થળે લઈને પહોંચી હતી જ્યાં તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, એસઓજી પોલીસે બે દિવસ પહેલા જ સિંગણપુરના ગુનામાં ચિરાગનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જો કે ત્યારબાદ ટ્રાવેલ્સના માલિક પાસેથી 18 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ મળતા […]

વાંચન ચાલુ રાખો
આંખના પલકારામાં આઈફોન ચોરી ગયો ગઠિયો, જુઓ CCTV

આંખના પલકારામાં આઈફોન ચોરી ગયો ગઠિયો, જુઓ CCTV

શહેરના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના બની. મોબાઈલની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાએ ચોરી કરી હતી. આ ઘટના દુકાનમાં લગાડવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે ગ્રાહકના વેશમાં આવેલ ઈસમ વેપારીને નજર ચૂકવીને આઈફોન લઈને ચાલતી પકડે છે. આ ઘટના અંગેની જાણ વેપારીને થતાં જ તે તાત્કાલિક પોલીસ સ્ટેશન […]

વાંચન ચાલુ રાખો
15 વર્ષની મહામહેનતે CAની પરિક્ષા પાસ કરેલા 42 વર્ષીય આધેડનું હૃદયઘાતથી અચાનક મોત

15 વર્ષની મહામહેનતે CAની પરિક્ષા પાસ કરેલા 42 વર્ષીય આધેડનું હૃદયઘાતથી અચાનક મોત

Final Up to date:Feb 10, 2026 6:24 PM IST સુરતના પાલ વિસ્તારમાં 42 વર્ષીય CA નીરવ જરીવાલાનું 15 વર્ષની મહેનત બાદ CA પરીક્ષા પાસ કર્યા પછી અચાનક હૃદયઘાતથી અવસાન થયું છે. ત્યારે આ દુ:ખદ ઘટનાથી પરિવાર અને સમગ્ર વિસ્તાર શોકમાં છે. News18 સુરત: શહેરના પાલ વિસ્તારની એક સોસાયટીમાં રહેતા 42 વર્ષીય CA નીરવ જરીવાલાનું અચાનક […]

વાંચન ચાલુ રાખો
નર્સિગ હોસ્પિટલની બસમાંથી 3 દિવસથી ટપકી રહ્યું છે ડીઝલ

નર્સિગ હોસ્પિટલની બસમાંથી 3 દિવસથી ટપકી રહ્યું છે ડીઝલ

સરકારી હોસ્પિટલમાં ચાલતા રેઢિયાળ વહીવટનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો. નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજની બસમાંથી ડીઝલનો વેડફાટ કેમેરામાં કેદ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પડેલી બસમાંથી ધીમે ધીમે ડીઝલ ટપકી રહ્યું છે, છેલ્લા 3 […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં 25 કલાક બાદ પણ આગ બેકાબૂ, ફાયર બ્રિગેડ લાચાર

સુરતમાં 25 કલાક બાદ પણ આગ બેકાબૂ, ફાયર બ્રિગેડ લાચાર

સુરતમાં ખજોદ ડિસ્પોઝલ સાઈટમાંથી કચરો બારોબાર લઈ જઈ અન્ય વિસ્તારોમાં ઠાલવવાનો વિવાદ છેલ્લા એક મહિનાથી ગરમાયો છે. ત્યારે અચાનક સાઈટ પર કચરાના ઢગલામાં રહસ્યમયી રીતે આગ ફાટી નીકળી હતી. આગનો ધુમાડો પાંચ કિલોમીટર સુધી દેખાતા લોકો પણ અવાક થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 25 કલાકથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા […]

વાંચન ચાલુ રાખો
સુરત પોલીસે એકસાથે 20 રિક્ષાચાલકોને પકડ્યા

સુરત પોલીસે એકસાથે 20 રિક્ષાચાલકોને પકડ્યા

સુરતમાં રિક્ષાચાલકો વિરૂદ્ધ પોલીસે સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરી. કાપોદ્રા પોલીસ દ્વારા શંકાસ્પદ રિક્ષાઓને ડિટેઈન કરી તેમના ચાલકો વિરૂદ્ધ આકરી કાર્યવાહી શરૂ કરાઈ. કેટલાક રિક્ષા ચાલકો મુસાફરના સામાનની ચોરી કરતા હોવાની ફરિયાદ બાદ પોલીસે આ અભિયાન શરૂ કર્યું હતું. આરોપ પ્રમાણે કાપોદ્રામાં વહેલી સવારે બસમાંથી ઉતરતા મુસાફરોના સામાનની ચોરી થાય છે. વિશેષ ડ્રાઈવ દરમિયાન પોલીસે 20 […]

વાંચન ચાલુ રાખો
તડકેશ્વરમાં પાણીની ટાંકી કેમ થઈ ધરાશાયી? થયો ચોંકાવનારો ખુલાસો

તડકેશ્વરમાં પાણીની ટાંકી કેમ થઈ ધરાશાયી? થયો ચોંકાવનારો ખુલાસો

સુરતના માંડવી નજીક તડકેશ્વરમાં નવી નક્કોર ટાંકી ધરાશાયી થવાના કૌભાંડમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે, ટાંકી બનાવવા માટે જે કોંક્રિટ વાપરવામાં આવ્યું હતું, તેની સ્ટ્રેન્થ 25થી 30 n/mm2ની જગ્યાએ માત્ર 8થી 18 n/mm2 જ હતી. એટલે કે ટાંકી બનાવવા માટે જેટલું સિમેન્ટ વાપરવું જોઇતું હતું તેના કરતા અડધું જ વપરાયું, જેટલી કપચી વાપરવાની હતી તે […]

વાંચન ચાલુ રાખો
સુરતીઓને હર્ષ સંઘવીએ શું અપીલ કરી?

સુરતીઓને હર્ષ સંઘવીએ શું અપીલ કરી?

સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતવાસીઓને એક ખાસ અપીલ કરી. એક નાગરિક તરીકે પોતાની જવાબદારીને લઈને શહેરીજનોને તેમણે શું કહ્યું? આવો સાંભળીએ.. Source link

વાંચન ચાલુ રાખો
“કનુભાઈ અમારા નારિયેળ અમને આપજો” : સીઆર પાટિલ

“કનુભાઈ અમારા નારિયેળ અમને આપજો” : સીઆર પાટિલ

સુરતમાં શનિવારે મુખ્યમંત્રીના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે નાણામંત્રી કનુભાઈ દેસાઈને હળવી શૈલીમાં એક વિનંતી કરી. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. Source link

વાંચન ચાલુ રાખો
સુરત: સ્કૂલના ફંક્શનમાં વાલી અને સંચાલકોને વચ્ચે મારામારી

સુરત: સ્કૂલના ફંક્શનમાં વાલી અને સંચાલકોને વચ્ચે મારામારી

આ દ્રશ્યો પાલ વિસ્તારમાં આવેલ સંજીવકુમાર ઓડિટોરિયમના છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શાળા દ્વારા આયોજિત વાર્ષિકોત્સવમાં વાલી અને સંચાલકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. સોશિયલ મીડિયામાં આ મારામારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે શ્રી જલારામ ઈન્ટરનેશલ સ્કૂલ દ્વારા શહેરના સંજીવકુમાર ઓડિટોરિયમમાં એન્યૂઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ […]

વાંચન ચાલુ રાખો
સુરત શ્વાનનો આતંક, દરરોજ 100 લોકોને ભરે છે બચકાં

સુરત શ્વાનનો આતંક, દરરોજ 100 લોકોને ભરે છે બચકાં

સુરતીઓ ઘરની બહાર નીકળતો લાકડીઓ લઈને નીકળજો. કેમ કે, સુરતને શ્વાનોએ બાનમાં લીધું છે. સુરતમાં દિવસે દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. ઘરની બહાર નીકળતા લોકોને તુરંત શ્વાન શિકાર બનાવી લે છે. શ્વાન હુમલાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. સુરતમાં દરરોજ 100થી વધુ લોકો શ્વાનનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને ઘરની બહાર રમતા […]

વાંચન ચાલુ રાખો
સુરતના દરિયામાં નાવિકોથી ભરેલી બોટ પલટી ગઈ

સુરતના દરિયામાં નાવિકોથી ભરેલી બોટ પલટી ગઈ

સુરતના દરિયામાં નાવિકોથી ભરેલી બોટ પલટી જતા દોડધામ મચી ગઈ. મગદલ્લાથી હજીરા વચ્ચે બોટ સ્પર્ધા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મગદલ્લાથી હજીરા સુધીના રૂટ પર જ્યારે નાવિકો પૂરા જોશથી આગળ વધી રહ્યા હતા, ત્યારે અચાનક બેલેન્સ બગડવાને કારણે એક બોટ ઊંધી વળી ગઈ. જો કે નાવિકો અનુભવી હતા અને તેમને સારી રીતે તરતા પણ આવડતું […]

વાંચન ચાલુ રાખો
સુરતને પોતાના બાપની જાગીર સમજનાર વિરૂદ્ધ કાર્યવાહી કરો

સુરતને પોતાના બાપની જાગીર સમજનાર વિરૂદ્ધ કાર્યવાહી કરો

13 જાન્યુઆરીએ ચંદ્રેશ ભાલિયા પર થયેલા હુમલાનો મુદ્દે ગરમાયો છે. કોળી યુવાનો શનિવારે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા અને ન્યાયની માગ કરી. ફરિચાદી ચંદ્રેશ ભાલિયાએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, પોલીસે માત્ર નોન કોગ્નિઝેબલ ફરિયાદ નોંધી છે. આ ગુનામાં વધુ કલમો ઉમેરી ફરિયાદને વધુ કડક બનાવવા માગ કરાઈ. ચંદ્રેશની સાથે પહોંચેલા કોળી યુવાન […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં પતંગ ઉતારવા માટે બાળકો પાણીની ટાંકી પર ચડ્યા

સુરતમાં પતંગ ઉતારવા માટે બાળકો પાણીની ટાંકી પર ચડ્યા

પાણીની ઊંચી ટાંકી પર બે બાળકો ચડી ગયા. દાવો કરાઈ રહ્યો છે કે પાણીની ટાંકી પર ફસાયેલી પતંગને ઉતારવા માટે આ બાળકો ઉપર પહોંચી ગયા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દાવા પ્રમાણે વાયરલ વીડિયો સુરતના યોગી ચોકમાં આવેલી પાણીની ટાંકીનો છે. જોકે, વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે એ અંગે સત્તાવાર કોઈ […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં જીવલેણ “દોરી” એ બે લોકોનો જીવ લીધો; પિતા-પુત્રી 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી નીચે પડ્યા

સુરતમાં જીવલેણ “દોરી” એ બે લોકોનો જીવ લીધો; પિતા-પુત્રી 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી નીચે પડ્યા

મકરસંક્રાંતિના દિવસે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની. 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પર મુસાફરી કરી રહેલા એક પરિવાર અચાનક જીવલેણ પતંગની દોરીમાં ફસાઈ ગયો. મોટરસાયકલનું સંતુલન ગુમાવી દીધું અને પરિવાર ફ્લાયઓવર પરથી પડી ગયો. 7 વર્ષની પુત્રી અને 35 વર્ષીય પિતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, જ્યારે માતા ચમત્કારિક રીતે બચી ગઈ. પતંગની દોરી કાઢવાનો પ્રયાસ કરતી […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં મહિલાએ વારંવાર ડોરબેલ વગાડીને ભાગી જનારા બાળકને થપ્પડો માર્યા, મામલો પોલીસ સ્ટેશન પહોંચતા માફી માંગી

સુરતમાં મહિલાએ વારંવાર ડોરબેલ વગાડીને ભાગી જનારા બાળકને થપ્પડો માર્યા, મામલો પોલીસ સ્ટેશન પહોંચતા માફી માંગી

શનિવારે સાંજે એક મહિલાએ એક સગીર બાળકને થપ્પડ મારવા અને તેના એપાર્ટમેન્ટ બિલ્ડિંગના પાર્કિંગ એરિયાના ફ્લોર પર લઈ જવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. સુરત પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાની ધરપકડ એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેણે એક સગીર છોકરાને એટલા માટે માર માર્યો હતો કે તે ફ્લેટની ડોરબેલ ઘણી વખત દબાવીને ભાગી […]

વાંચન ચાલુ રાખો
સુરત: સરથાણામાં 17 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ભણાવ્યો પાઠ

સુરત: સરથાણામાં 17 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ભણાવ્યો પાઠ

સુરતમાં 17 વર્ષની પાટીદાર યુવતીના અપહરણના 38 બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી અને તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું. સુરતના સરથાણા વિસ્તારમાંથી 17 વર્ષની પાટીદાર યુવતી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. અપહરણની ફરિયાદ નોંધાવવા છતાં 35 દિવસ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ના હતો. આનાથી ગુસ્સે ભરાયેલા પાટીદાર સમાજના સભ્યો તેમના પરિવારો સાથે સરથાણા […]

વાંચન ચાલુ રાખો