સિંહને ઉશ્કેર્યો એટલે હુમલો થયો, ગીરની ઘટના પર વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન

સિંહને ઉશ્કેર્યો એટલે હુમલો થયો, ગીરની ઘટના પર વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન

ગુજરાતના ગીર વિસ્તારમાં સિંહ દ્વારા યુવક પર કરાયેલા હુમલાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભોગ બનનાર વ્યક્તિએ સિંહને ઘેરીને તેને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. વન્યજીવોની સુરક્ષા અને માનવ દખલગીરીને રોકવા માટે સરકાર હવે ગીરમાં વધુ કડક નિયમો લાગુ કરવા જઈ રહી […]

વાંચન ચાલુ રાખો