વેપારીઓના બહાનાથી તમાકુ પકવતા ખેડૂતોને મુશ્કેલી

વેપારીઓના બહાનાથી તમાકુ પકવતા ખેડૂતોને મુશ્કેલી

ચરોતર પંથક ‘સોનેરી પાનનો મુલક’ ઓળખાય છે. પણ આ જ સોનેરી પાન પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ વખતે ખેડૂતો પર બેવડો માર છે એક તરફ કુદરતે સાથ નથી આપ્યો તો બીજી તરફ સરકારે વધારેલા GSTને કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે. એટલે કે આ વર્ષે તમાકુની ખેતી ખેડૂતો માટે આર્થિક સંકટ લઈને આવી […]

વાંચન ચાલુ રાખો