Ahmedabad : BAPS સ્વામિનારાયણ મંદિર શાહીબાગ દ્વારા વિરાટ ‘વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ’નું ભવ્ય આયોજન – Gujarati Information | Swaminarayan Mahayagya for World Peace in Ahmedabad: BAPS Occasion – Swaminarayan Mahayagya for World Peace in Ahmedabad: BAPS Occasion

Ahmedabad : BAPS સ્વામિનારાયણ મંદિર શાહીબાગ દ્વારા વિરાટ ‘વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ’નું ભવ્ય આયોજન – Gujarati Information | Swaminarayan Mahayagya for World Peace in Ahmedabad: BAPS Occasion – Swaminarayan Mahayagya for World Peace in Ahmedabad: BAPS Occasion

બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ (અમદાવાદ) દ્વારા વિરાટ ‘વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં આ મહાયાગ 3 જાન્યુઆરી, શનિવારના રોજ શાહીબાગ સ્થિત યોગીજી મહારાજ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં આવેલા પ્રમુખ વાટિકા ખાતે યોજાયો હતો, જેમાં હજારો હરિભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો. 1 / 7 ભારતીય સનાતન સંસ્કૃતિમાં યજ્ઞનો […]

વાંચન ચાલુ રાખો