Vastu Suggestions : ઘરમાં ખુલ્લી ન રાખશો આ વસ્તુઓ, ગરીબી અને દુઃખ બંને જોડે આવશે અને હેરાન થઈ જશો

Vastu Suggestions : ઘરમાં ખુલ્લી ન રાખશો આ વસ્તુઓ, ગરીબી અને દુઃખ બંને જોડે આવશે અને હેરાન થઈ જશો

આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું ખાસ મહત્ત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો પરિણામો ખૂબ જ શુભ મળે છે. બીજી બાજુ, જો વાસ્તુના નિયમોને અવગણવામાં આવે તો તેના પરિણામો નકારાત્મક મળે છે. જણાવી દઈએ કે, આપણા વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે આપણે ભૂલથી પણ આપણા ઘરમાં ખુલ્લી […]

વાંચન ચાલુ રાખો
Jyotish Shastra Ideas : ભોજન કર્યા પછી થાળીમાં હાથ કેમ ન ધોવા જોઈએ? જાણો શાસ્ત્રો શું કહે છે – Gujarati Information | Vastu Ideas Why shouldn’t you wash your arms on the plate after consuming – Vastu Ideas Why shouldn’t you wash your arms on the plate after consuming

Jyotish Shastra Ideas : ભોજન કર્યા પછી થાળીમાં હાથ કેમ ન ધોવા જોઈએ? જાણો શાસ્ત્રો શું કહે છે – Gujarati Information | Vastu Ideas Why shouldn’t you wash your arms on the plate after consuming – Vastu Ideas Why shouldn’t you wash your arms on the plate after consuming

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે જે થાળીમાં તમે ખોરાક લો છો તેમાં ક્યારેય હાથ ન ધોવા જોઈએ. ખરેખર, જ્યોતિષ શાસ્ત્રમાં એવી ઘણી માન્યતાઓ છે જેનો આપણા જીવન પર ચોક્કસ પ્રભાવ પડે છે. તેવી જ રીતે, શાસ્ત્રોમાં બનાવેલા નિયમો અનુસાર, ખોરાક અંગે પણ કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે. 1 / 6 જ્યાં સુધી […]

વાંચન ચાલુ રાખો
Vastu suggestions : ચકલી ઘરમાં માળો બનાવે તો શેનો સંકેત છે ? તમે નહીં જાણતા હોવ આ વાત – Gujarati Information | Sparrow nest in house alerts omen know attention-grabbing info – sparrow nest in house alerts omen know attention-grabbing info

Vastu suggestions : ચકલી ઘરમાં માળો બનાવે તો શેનો સંકેત છે ? તમે નહીં જાણતા હોવ આ વાત – Gujarati Information | Sparrow nest in house alerts omen know attention-grabbing info – sparrow nest in house alerts omen know attention-grabbing info

પ્રાચીન માન્યતાઓ કહે છે કે ઘરમાં ચકલી માળો બનાવે, તો તે માત્ર એક પ્રાકૃતિક ઘટના નથી, તે દિવ્ય સંકેત છે! શું તમે જાણો છો કે ચકલી માતા લક્ષ્મીનું પ્રતિક છે? તે જ્યાં વસે છે,ત્યાં ધનલક્ષ્મી અને શાંતિનો વાસ થાય છે. તો શું તમારા ઘરમાં પણ આ શુભ સંકેત આવ્યો છે? આવો, જાણીએ તેની પાછળના રહસ્યો! […]

વાંચન ચાલુ રાખો
Vastu Suggestions : શું તમે જાણો છો, ઘરમાં આ એક મૂર્તિ રાખતા જ બદલાશે તમારું ભાગ્ય – Gujarati Information | Know putting which god idol dwelling brings positivity change fortune – know putting which god idol dwelling brings positivity change fortune

Vastu Suggestions : શું તમે જાણો છો, ઘરમાં આ એક મૂર્તિ રાખતા જ બદલાશે તમારું ભાગ્ય – Gujarati Information | Know putting which god idol dwelling brings positivity change fortune – know putting which god idol dwelling brings positivity change fortune

આપણા ઘરમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે વાસ્તુ અનુસાર રાખવી સારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વાસ્તુ અનુસાર ઘરમાં વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વસ્તુઓને સુઘડ રાખવા માટે યોગ્ય દિશા અને સ્થળ પસંદ કરવું એ વાસ્તુ શાસ્ત્ર સાથે જોડાયેલું છે. હિન્દુ ધર્મમાં ઘણી એવી […]

વાંચન ચાલુ રાખો
Vastu Suggestions : લગ્ન વાળા ઘરમાં ભૂલથી પણ ન રાખતા આ વસ્તુઓ, ખુશીઓ પર લાગશે ગ્રહણ – Gujarati Information | Vastu Suggestions for a Joyful Married Life: Keep away from These Errors – Vastu Suggestions for a Joyful Married Life: Keep away from These Errors

Vastu Suggestions : લગ્ન વાળા ઘરમાં ભૂલથી પણ ન રાખતા આ વસ્તુઓ, ખુશીઓ પર લાગશે ગ્રહણ – Gujarati Information | Vastu Suggestions for a Joyful Married Life: Keep away from These Errors – Vastu Suggestions for a Joyful Married Life: Keep away from These Errors

લગ્ન વાળું ઘર એટલે ખુશીનું વાતાવરણ. લગ્ન વાળા ઘરમાં વાતાવરણ સકારાત્મક રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ, વાસ્તુ સંબંધિત કેટલાક નિયમોને અવગણવાથી તમારી ખુશી પર અસર પડી શકે છે. લગ્ન ઘરમાં કેટલીક બાબતો ટાળવી જોઈએ. Source link

વાંચન ચાલુ રાખો