અમદવાદ: વસ્ત્રાપુર ખાણીપીણી બજારમાં ગેસની અછતથી જુઓ કેવા હાલ થયા

અમદવાદ: વસ્ત્રાપુર ખાણીપીણી બજારમાં ગેસની અછતથી જુઓ કેવા હાલ થયા

કોમર્શિયલ ગેસના પુરવઠાને અસર થઈ છે. પરંતુ ગેસ નહી મળે તે વાતને લઈને લોકો ખરીદી કરી રહ્યા છે તેવું પણ બની રહ્યું છે અને આ વાત સત્ય છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ ખાણીપીણીની બજારમાં પહોચી ત્યારે વેપારી પાસે કોમિર્શિયલ સિલિન્ડની 1 બોટલ સ્ટોકમાં હોવા છતા તેઓ સિલિન્ડ મેળવવા માટે હવાતીય મારી રહ્યા […]

વાંચન ચાલુ રાખો