પોતાના જન્મદિવસ પર અનંત અંબાણીએ જામનગરમાં વન્યજીવન યુનિવર્સિટીનો પાયો નાખ્યો, પશુચિકિત્સા વિજ્ઞાનના અભ્યાસક્રમો ચલાવાશે

પોતાના જન્મદિવસ પર અનંત અંબાણીએ જામનગરમાં વન્યજીવન યુનિવર્સિટીનો પાયો નાખ્યો, પશુચિકિત્સા વિજ્ઞાનના અભ્યાસક્રમો ચલાવાશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે. વનતારા યુનિવર્સિટી પ્રાણી કલ્યાણ, વૈજ્ઞાનિક પ્રગતિ અને વન્યજીવ સંરક્ષણના ભવિષ્ય સાથે મૂળથી જોડાયેલી છે. આ સંસ્થાનો ઉદ્દેશ પ્રાણીચિકિત્સા ઔષધિ (વેટરીનરી મેડિસીન), […]

વાંચન ચાલુ રાખો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણમાં જંગલ સફારીની મજા માણી દ્વારકામાં ભગવાનના દર્શન કર્યા, જુઓ અદભૂત તસવીરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણમાં જંગલ સફારીની મજા માણી દ્વારકામાં ભગવાનના દર્શન કર્યા, જુઓ અદભૂત તસવીરો

આ સમયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીને ઉપરણું, દ્વારકા મંદિરની પ્રતિકૃતિ, ફૂલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબત્તી તથા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારે દ્વારકાધીશ મંદિર ખાતે મુખ્યમંત્રી સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરા, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, અગ્રણી મયુરભાઈ ગઢવી સહિત સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો