KKR IPL Schedule 2026 | આઈપીએલ 2026 : કોલકાતા નાઇટ રાઇડર્સ કાર્યક્રમ, ટીમ અને વેન્યૂ સહિત બધી જાણકારી

KKR IPL Schedule 2026 | આઈપીએલ 2026 : કોલકાતા નાઇટ રાઇડર્સ કાર્યક્રમ, ટીમ અને વેન્યૂ સહિત બધી જાણકારી

Kolkata Knight Riders IPL 2026, Match Dates, Time, Venue, Participant Listing : આઈપીએલ 2026નું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) 29 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચ રમી પોતાનું અભિયાન શરૂ કરશે. આ મેચ મુંબઈમાં રમાશે. આ પછી કોલકાતાના ઈડન ગાર્ડનમાં ઘરઆંગણે સતત ત્રણ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ […]

વાંચન ચાલુ રાખો
Breaking : સચિન તેંડુલકરથી રિંકુ સિંહ સુધી… પરિજનોના અવસાન પછી પણ દેશ માટે ઉભા રહ્યા આ દિગ્ગજો

Breaking : સચિન તેંડુલકરથી રિંકુ સિંહ સુધી… પરિજનોના અવસાન પછી પણ દેશ માટે ઉભા રહ્યા આ દિગ્ગજો

હાલમાં જ રીંકુ સિંહના પિતાનું અવસાન થયું હતું. પિતાની અંતિમ યાત્રામાં સામેલ થઈ પરિવારને દુઃખદ સમયમાં સાંત્વના આપ્યા બાદ રીંકુ ફરી ટીમ સાથે જોડાયો છે. આ યુવા ક્રિકેટરે પોતાના પર આવી પડેલ દુઃખને ભૂલી દેશ પ્રત્યે પોતાની ફરત પૂરી કરવાનો નિણર્ય લીધો છે. રીંકુ પહેલા પણ અનેક ક્રિકેટરોએ પોતાના પરિજનોને ગુમાવ્યા બાદ મેદાનમાં પાછા ફરવાનો […]

વાંચન ચાલુ રાખો
T20 WC Breaking : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર ક્રિકેટર T20 વર્લ્ડ કપ અધવચ્ચે છોડીને ઘરે પાછો ફર્યો

T20 WC Breaking : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર ક્રિકેટર T20 વર્લ્ડ કપ અધવચ્ચે છોડીને ઘરે પાછો ફર્યો

અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામેની પહેલી સુપર 8 મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા તેમની આગામી મેચ માટે ચેન્નાઈ પહોંચી છે. ચેન્નાઈ પહોંચ્યા પછી રિંકુ સિંહને આઘાતજનક સમાચાર મળ્યા, જેના કારણે તેને ભારતીય ટીમનું કેમ્પ છોડીને ઘરે પાછા ફરવાની ફરજ પડી. અહેવાલો અનુઅહેવાલો અનુસાર, 2026 ના T20 વર્લ્ડ કપ દરમિયાન રિંકુ સિંહના અચાનક ઘરે પાછા ફરવાનું કારણ […]

વાંચન ચાલુ રાખો