અમદાવાદ સહિત આ મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, જાણો કોને-કોને મળી જવાબદારી

અમદાવાદ સહિત આ મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, જાણો કોને-કોને મળી જવાબદારી

municipal firms: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ચૂંટાયેલા પક્ષના શાસનનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. આ પછી રાજ્ય સરકાર દ્વારા નવી અધિસૂચના બહાર પાડી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં હાલ માટે વહીવટી તંત્ર દ્વારા સંચાલન કરવા IAS અધિકારીઓને વહિવટદારો તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ફેરફારને કારણે હવે આગામી ચૂંટણી સુધી તમામ […]

વાંચન ચાલુ રાખો
રાજકોટ મનપાના વર્તમાન કોર્પોરેટરોની સંભવતઃ આખરી બેઠક પૂર્ણ, રૂ. 470 કરોડના 106 કામોને લીલી ઝંડી મળી

રાજકોટ મનપાના વર્તમાન કોર્પોરેટરોની સંભવતઃ આખરી બેઠક પૂર્ણ, રૂ. 470 કરોડના 106 કામોને લીલી ઝંડી મળી

Final Up to date:Mar 05, 2026 10:11 PM IST રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ વર્તમાન કોર્પોરેટરોની સંભવત: આખરી બેઠકમાં 470 કરોડના વિકાસ કામોને મંજૂરી આપી છે. જેમાં 220 કરોડનો ગ્રીન રિંગરોડ, 30 કરોડનું ફાયર સ્ટેશન અને નવું આરોગ્ય કેન્દ્ર-સ્પોર્ટ્સ સંકુલનો સમાવેશ છે. કયાં કયાં વિકાસ કામ થશે? રાજકોટ: મહાનગરપાલિકાના વર્તમાન કોર્પોરેટરોની 11મી માર્ચના રોજ અવધિ પૂર્ણ […]

વાંચન ચાલુ રાખો
રાજકોટમાં 1,489 ગેરકાયદેસર ઇમારતો પર બુલડોઝર કાર્યવાહી, પોલીસના પહેરા વચ્ચે જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન

રાજકોટમાં 1,489 ગેરકાયદેસર ઇમારતો પર બુલડોઝર કાર્યવાહી, પોલીસના પહેરા વચ્ચે જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન

રાજકોટમાં મ્યુનિસિપલ અધિકારીઓએ શહેરમાં એક મોટી અતિક્રમણ વિરોધી ઝુંબેશ શરૂ કરી છે. અહીં 1400 થી વધુ ગેરકાયદેસર ઇમારતો તોડી પાડવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશને પગલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) એ જંગલેશ્વર વિસ્તારમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ શરૂ કરી છે. અધિકારીઓએ શું કહ્યું? મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું […]

વાંચન ચાલુ રાખો