Breaking : સચિન તેંડુલકરથી રિંકુ સિંહ સુધી… પરિજનોના અવસાન પછી પણ દેશ માટે ઉભા રહ્યા આ દિગ્ગજો

Breaking : સચિન તેંડુલકરથી રિંકુ સિંહ સુધી… પરિજનોના અવસાન પછી પણ દેશ માટે ઉભા રહ્યા આ દિગ્ગજો

હાલમાં જ રીંકુ સિંહના પિતાનું અવસાન થયું હતું. પિતાની અંતિમ યાત્રામાં સામેલ થઈ પરિવારને દુઃખદ સમયમાં સાંત્વના આપ્યા બાદ રીંકુ ફરી ટીમ સાથે જોડાયો છે. આ યુવા ક્રિકેટરે પોતાના પર આવી પડેલ દુઃખને ભૂલી દેશ પ્રત્યે પોતાની ફરત પૂરી કરવાનો નિણર્ય લીધો છે. રીંકુ પહેલા પણ અનેક ક્રિકેટરોએ પોતાના પરિજનોને ગુમાવ્યા બાદ મેદાનમાં પાછા ફરવાનો […]

વાંચન ચાલુ રાખો
12 months Ender 2025 : દિલીપ દોશીથી લઈને પદ્મકર શિવાલકર સુધી, ક્રિકેટ જગતે આ કિંમતી રત્નો ગુમાવ્યા – Gujarati Information | 12 months Ender 2025 Dilip Doshi to Padmakar Shivalkar cricket legends handed away – 12 months Ender 2025 Dilip Doshi to Padmakar Shivalkar cricket legends handed away

12 months Ender 2025 : દિલીપ દોશીથી લઈને પદ્મકર શિવાલકર સુધી, ક્રિકેટ જગતે આ કિંમતી રત્નો ગુમાવ્યા – Gujarati Information | 12 months Ender 2025 Dilip Doshi to Padmakar Shivalkar cricket legends handed away – 12 months Ender 2025 Dilip Doshi to Padmakar Shivalkar cricket legends handed away

2025 નું વર્ષ ફક્ત ક્રિકેટ ચાહકો માટે રોમાંચક મેચોનું વર્ષ જ નહોતું, પરંતુ એક એવું વર્ષ પણ હતું જેમાં મેદાનના ડઝનબંધ દિગ્ગજોએ કાયમ માટે વિદાય લીધી. આ વર્ષે, ભારતના કેટલાક દિગ્ગજ ખેલાડીઓએ પણ દુનિયાને અલવિદા કહ્યું. આ વિદાય માત્ર ટીમો માટે મોટો ફટકો જ નહોતો, પરંતુ સમગ્ર ક્રિકેટ સમુદાયને પણ આઘાત પહોંચાડ્યો હતો. ચાલો આપણે […]

વાંચન ચાલુ રાખો
Ekadashi : એકાદશી પર મૃત્યુ પામેલા લોકો શું ખરેખર મોક્ષ પ્રાપ્ત કરે છે? – Gujarati Information | Ekadashi do individuals acquire moksha after demise on this present day – ekadashi-do-people-gain-moksha-after-death-on-this-day

Ekadashi : એકાદશી પર મૃત્યુ પામેલા લોકો શું ખરેખર મોક્ષ પ્રાપ્ત કરે છે? – Gujarati Information | Ekadashi do individuals acquire moksha after demise on this present day – ekadashi-do-people-gain-moksha-after-death-on-this-day

એકાદશીનું ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ હોય છે. હિન્દુ શાસ્ત્રો અને સમુદાયમાં એકાદશી વ્રત, ઉપવાસનું ભારે મહત્વ આંકવામાં આવ્યું છે. હિન્દુ વર્ષમાં 24 એકાદશી આવે છે. જો અધિક માસ હોય તો 26 એકાદશી આવે છે. લોકો આ દિવસે ઉપવાસ કરતા હોય છે.એકાદશી પર મૃત્યુ પામેલા વ્યક્તિને મોક્ષ મળે છે તેવી ઘણી માન્યતાઓ પણ છે. 1 […]

વાંચન ચાલુ રાખો