અમદાવાદ- મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મંજૂરી

અમદાવાદ- મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મંજૂરી

અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા મહત્વના એવા અમદાવાદ-મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થવાથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ તથા બનાસકાંઠા જિલ્લાની પ્રજાને આ સુવિઘાનો લાભ મળવાની સાથે વર્ષો જૂની માંગ સંતોષાશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠા ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, જાણો કેમ

ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠા ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, જાણો કેમ

ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠા આહિર ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. અહેવાલો અનુસાર જેઠા આહીર ભરવાડે નાફેડ સહિત વિવિધ સહકારી સંસ્થાઓને સમય આપવા અને તેમની અન્ય જવાબદારીઓ નિભાવવા માટે આ નિર્ણય લીધો છે. જેઠા ભરવાડનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાત ભાજપ અનેક સંગઠનાત્મક ફેરફારો […]

વાંચન ચાલુ રાખો