લ્યો બોલો! ઘઉંના ખેતરમાં પાણીની જગ્યા ઓઈલ ફરી વળ્યું!

લ્યો બોલો! ઘઉંના ખેતરમાં પાણીની જગ્યા ઓઈલ ફરી વળ્યું!

સામાન્ય રીતે ખેતરો પાણીથી સિંચાઈ થતી હોય છે, પરંતુ બહુચરાજીના કનોડા ગામના ખેતરો જોઈ લો. પાણી નહીં પાકમાં ઓઈલ ફરી વળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. હવામાનમાં વારંવાર પલટાને કારણે ગુજરાતના ખેડૂતો પહેલાથી જ પરેશાન છે. ત્યારે મહેસાણાના કનોડા ગામના એક ખેતરમાં ઓએનજીસીની પાઇપલાઇન લીકેજ થતા આખા ખેતરમાં ઓઇલ ફરી વળ્યું. ONGCની બેદરકારીને કારણે પાઇપ […]

વાંચન ચાલુ રાખો
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પેન્સિલ ગળી ગયું બાળક

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પેન્સિલ ગળી ગયું બાળક

મહેસાણાના કડીમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રમતા રમતા એક બાળક 5 સેન્ટીમીટર લાંબી પેન્સિલ ગળી ગયું. પરિવારને જાણ થતા જ બાળકને લઈને તરત જ હોસ્પિટલ દોડ્યા હતા. તબીબોએ તપાસ કરી તો સામે આવ્યું કે પેન્સિલ બાળકના પાચનતંત્રમાં જઈને અટવાઈ ગઈ હતી. ડોક્ટરોએ સર્જરીને બદલે એન્ડોસ્કોપી જેવી આધુનિક પદ્ધતિ અપનાવી અને ભારે […]

વાંચન ચાલુ રાખો
ઘાસ ઝેરી નીકળ્યું? મહેસાણામાં 3 ગાય અને 4 પાડાના મોતથી ચકચાર

ઘાસ ઝેરી નીકળ્યું? મહેસાણામાં 3 ગાય અને 4 પાડાના મોતથી ચકચાર

મહેસાણા: ઊંઝા પાંજરાપોળમાં એક હૃદયદ્રાવક ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 3 ગાય અને 4 પાડાના મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ઘાસમાં ‘ફૂગ’ હોવાને કારણે આ જીવલેણ અસર થઈ હોવાનું મનાઈ રહ્યું છે. મહત્વનું છે કે આ ઝેરી ઘાસની અસર પાંચ ગાયો પર થઈ હતી. જેમાંથી ત્રણ ગાયોના […]

વાંચન ચાલુ રાખો
મહેસાણામાં ઝડપાયો નકલી માવો, શું નાંખીને બનાવતા હતા તે અંગે થયો ખુલાસો

મહેસાણામાં ઝડપાયો નકલી માવો, શું નાંખીને બનાવતા હતા તે અંગે થયો ખુલાસો

મહેસાણા ફૂડ વિભાગે ચડાસણા ગામમાંથી આ કાર્યવાહી દરમિયાન અંદાજે 70થી 80 કિલો શંકાસ્પદ માવો જપ્ત કર્યો હતો. જોકે, આ કેસમાં એક ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે. આ સાથે અમે તમને માવો અસલી અને નકલી તે જાણવાની થોડી ટિપ્સ પણ જણાવી છે.  Source link

વાંચન ચાલુ રાખો
ઊંઝા નાગરિક સહકારી બેંકમાં હોદ્દેદારોની વરણી

ઊંઝા નાગરિક સહકારી બેંકમાં હોદ્દેદારોની વરણી

ઊંઝા શહેરની પ્રતિષ્ઠિત અને સહકારી ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી ઊંઝા નાગરિક સહકારી બેંકના નવા હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા આજે સંપન્ન થઈ હતી. બેંકના ચેરમેન, વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની વરણીમાં સહકાર અને એકતાના દર્શન થયા હતા, જેમાં તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જેમાં બેંકના ચેરમેન તરીકે જાણીતા અગ્રણી દશરથભાઈ પટેલના નામ પર મહોર મારવામાં […]

વાંચન ચાલુ રાખો
મોઢેરા સૂર્યમંદિરમાં આજથી ઉત્તરાર્ધ મહોત્સવ, શાસ્ત્રીય નૃત્યોથી ઝળહળશે ઐતિહાસિક પ્રાંગણ

મોઢેરા સૂર્યમંદિરમાં આજથી ઉત્તરાર્ધ મહોત્સવ, શાસ્ત્રીય નૃત્યોથી ઝળહળશે ઐતિહાસિક પ્રાંગણ

મહોત્સવના ભાગરૂપે ઓડિસી, ભરતનાટ્યમ, કથ્થક, મણિપુરી, કુચિપુડી, કથકલી અને સતરીયા જેવા વિવિધ શાસ્ત્રીય નૃત્ય પ્રકારોની રજૂઆત કરવામાં આવશે. આજના પ્રથમ દિવસે, એટલે કે તા. 17 જાન્યુઆરી 2026ના રોજ, કલાકાર રમીન્દર ખુરાના દ્વારા ઓડિસી નૃત્ય, મીનાક્ષી શ્રીયન દ્વારા ભરતનાટ્યમ, માયા કુલશ્રેષ્ઠા દ્વારા કથ્થક, પેરી કૃષ્ણ હર્ષિતા દ્વારા ભરતનાટ્યમ, ડૉ. શ્રુતિ બંદોપાધ્યાય દ્વારા મણિપુરી તેમજ બીના મહેતા […]

વાંચન ચાલુ રાખો
મહેસાણાના આંબલીયાસણમાં 14 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાનો કેસ, 42 વર્ષીય આરોપીને 30 વર્ષની સખત કેદની સજા

મહેસાણાના આંબલીયાસણમાં 14 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાનો કેસ, 42 વર્ષીય આરોપીને 30 વર્ષની સખત કેદની સજા

મહેસાણા જિલ્લાના આંબલીયાસણમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ચકચારી કેસમાં મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 30 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 42 વર્ષીય આરોપી સત્યનારાયણ ગોસ્વામીએ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે બે માસની મહેનત બાદ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાં જ ભોગ બનનાર […]

વાંચન ચાલુ રાખો