જયરાજને જામીન આપવા કે નહીં એનો નિર્ણય કાલે

જયરાજને જામીન આપવા કે નહીં એનો નિર્ણય કાલે

બગદાણાના કોળી યુવાન પર હુમલાના કેસમાં જેલમાં રહેલા જયરાજ આહીરની જામીન અરજી પર હવે શનિવારે ચુકાદો જાહેર થશે. જયરાજ સહિત 4 આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. જેને લઈને મહુવા સેશન્સ કોર્ટમાં બંને પક્ષે દલીલ થઈ હતી. સુનાવણી દરમિયાન ફરિયાદી નવનીત બાલધીયા પણ કોર્ટમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે જયરાજ આહીર તથા અન્ય ત્રણને જામીન ન […]

વાંચન ચાલુ રાખો